બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Kishor
Last Updated: 04:46 PM, 18 January 2024
ભારતમાં એન્ટીબાયોટિક્સ કે એન્ટિમાઇક્રોબાયલ દવાઓના દુરઉપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે ડોક્ટરોને દવા લખતી વખતે સટીક સંકેતો ફરજિયાત લખવાનું કર્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના એકમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS)એ દેશના તમામ મેડિકલ કોલેજો, મેડિકલ એસોસિએશનો અને ફાર્માસિસ્ટ એસોસિએશનના ડોક્ટરોને પત્ર લખીને આ અંગે 'તાત્કાલિક અપીલ' કરી છે.
ડોક્ટર અતુલ ગોયલ દ્વારા 3 પત્રો લખવામાં આવ્યા છે. જેમાં DGHSએ ફાર્માસિસ્ટ એસોસિએશનોને 'ફક્ત યોગ્ય ડૉક્ટરને પ્રિસ્ક્રિપ્શન પર' એન્ટિબાયોટિકનું વિતરણ કરવા અને 'એન્ટીબાયોટિક્સના કાઉન્ટર પર વેચાણ બંધ કરવા'નું કહેવામાં આવ્યું છે.ડોક્ટર્સના પ્રિસક્રિપ્શનમાં દર્દીમાં જોવા મળેલા લક્ષણો વિશે એકદમ સટીક જાણકારી દેવાનું કહેવામાં આવ્યું છે. જે એન્ટી બાયોટિક્સ અથવા એન્ટિમાઈક્રોબાયલ દવાઓ લખવામાં આવી છે તેના વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે આ દવાઓના દુરપયોગ અથવા વધુ પડતા ઉપયોગને રોકવા માટે ડૉક્ટરે તેમના ઉપયોગનો ચોક્કસ હેતુ અથવા જરૂરિયાત સ્પષ્ટપણે સમજાવવી જોઈએ.
WHO ના જણાવાયા અનુસાર
WHO અનુસાર આ પગલુ એન્ટીબાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગ પર અંકુશ લગાવવાની દિશામાં એક મોટા પગલાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. વધારે પડતી એન્ટીબાયોટિક દવાઓ લેવાથી શરીરને નુકસાન થાય છે. સાથે જ એન્ટિબાયોટિક્સ વધારે પડતી લેવાથી શરીર એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્ટ (AMR) બની જાય છે. WHOએ તેને માનવો સામેના 10 સૌથી મોટા સ્વાસ્થ્ય જોખમોમાનું એક ગણાવ્યું છે.
વધુ વાંચો:ન કોઇ બીમારી, છતાંય રાત્રે સ્તનપાન કરાવ્યા બાદ બાળક સવારમાં ઉઠ્યું જ નહીં, જાણો તકેદારીના પગલાં
AMR આધુનિક દવાઓના ફાયદાઓને જોખમમાં મૂકે છે
એવો અંદાજ છે કે AMR બેક્ટેરિયા 2019માં વિશ્વભરમાં 271 કરોડથી વધારે મૃત્યુ માટે જવાબદાર છે, ડોકટર્સ સંઘને મોકલવામાં આવેલા પત્રમાં, DGHSએ જણાવ્યું હતું કે 'AMR આધુનિક દવાઓના ફાયદાઓને જોખમમાં મૂકે છે. DGHS એ તમામ હિતધારકોને કહ્યું કે સારવારમાં નાકામ થવાના કારણે લાંબા સમયે રોગમાં પરીણમે છે. જેથી ઉચ્ચા ડોઝની જરૂર પડે છે. આ ઉચ્ચા ડોઝના કારણે લોકો બિમાર પડે છે અને નવી બિમારીઓને આમંત્રણ આપે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime