બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / CR Patil attack on Congress-AAP

ઈલેક્શન 2022 / 8 તારીખ પછીની બધી પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દેજો, ભ'ઇ...: CR પાટીલે સભામાં કોને આપી આવી સલાહ?

Dinesh

Last Updated: 03:46 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સી આર પાટીલના કોંગ્રેસ-AAP પર તીખા પ્રહાર; "અત્યારથી જ 8 તારીખ પછીની બધી જ પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દેજો બાકી રિફંડ પણ નહીં મળે"

  • સી આર પાટીલના કોંગ્રેસ-AAP પર પ્રહાર
  • AAP કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના જેવી: પાટીલ
  • "ચૂંટણી પછી દિલ્હી સરકારની આખી કેબિનેટ જેલમાં બોલાવવી પડશે"


ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાજંગ 2022 ભારે રસાકસીનો છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ત્રણય પક્ષ ચૂંટણીજીત માટે તમામ પ્રયાસ કરી રહી છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ વધુ ગરમાતું જોવા મળી રહ્યું છે. આ રાજકીય મહોલ વચ્ચે આરોપ અને આક્ષેપબાજી ફરી એક વખત શરૂ થઈ ગઈ છે. આંકલાવમાં સભા દરમિયાન ભાજપ પ્રેદશ અધ્યક્ષ  સી આર પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

પાટીલના કોંગ્રેસ-AAP પર પ્રહાર
આંકલાવમાં સભા દરમિયાન સી આર પાટીલે કોંગ્રેસ અને AAP પર પ્રહાર કર્યો છે તેમણે પ્રહાર કરતા કહ્યું કે, બોફોર્સ કૌભાંડમાં આ વિસ્તારના નેતાએ ચિઠ્ઠી લખી હતી અને જે ચિઠ્ઠી લખી આ વિસ્તાર સહિત મધ્ય ગુજરાતને પર કલંક લગાડ્યું હતું તેણે કહ્યું કે, આવા લોકોને માફ ન કરાય તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, AAP કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના જેવી છે. તેમણે આપ પર તીખા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પછી દિલ્લી સરકારની આખી કેબિનેટ જેલમાં બોલાવવી પડશે તેમણે કહ્યું હતું ,કે,  કેજરીવાલ હોશિયાર છે જેથી તેમણે પોતે એક પણ ખાતું તેમની પાસે નથી રાખ્યું કારણ કે, ક્યાંય સહી જ નહીં કરવાની જેથી કહી શકાય કે મને ખબર જ નથી.

"8 તારીખ પછીની બધી પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દેજો"
સી આર પાટીલ વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, પરિવર્તનની વાત કરે છે પરંતું 8 તારીખ પછીની બધી પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દેજો અત્યારથી બાકી રિફંડ પણ નહી મળે તેમણે કહ્યું કે, AAP કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના જેવી છે. તેમણે વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, પેન્શન આપવાની વાત કરે છે પરંતુ એ 60 વર્ષથી વધુ ઉમંરના લોકો અશક્ત લોકોને આપવાનું હોય છે, અહીં ગુજરાતીઓ પાટુ મારીને પાણી કાઢવાવાળા છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ