બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અમદાવાદ / covid19 india total coronavirus cases 23 march 2021

કોરોના સંકટ / ભારતમાં નવા કોરોનાના કેસમાં 13 ટકાનો સામાન્ય ઘટાડો, છેલ્લા 24 કલાકમાં દાખલ થયા 40,715 કેસ

Hiren

Last Updated: 12:07 PM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. મોટા ભાગના રાજ્યોમાં કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરના સમાચાર વચ્ચે 24 કલાકમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે.

  • ભારતમાં નવા કોરોનાના કેસમાં 13 ટકાનો ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં દાખલ થયા 40,715 કેસ
  • કુલ સંક્રમિતોની સંખ્યા 11,686,796 થઇ

સામાન્ય ઘટાડા સાથે ગઇકાલની સરખામણીએ 13 ટકા ઓછા નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,715 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11,686,796 થઇ ગઇ છે.

દેશમાં હાલ કેટલા એક્ટિવ કેસ?

ચિંતાની વાત એ છે કે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જ્યાં ગત મહિના આ 2 લાખની નીચે આવી ગયા હતા. હવે વધીને 3 લાખ 45 હજાર 477 થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 10,731નો વધારો થયો છે.

દેશમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓના થયા મોત?

આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 199 દર્દીઓના મોત થયા છે, જેને લઇને કુલ મૃતકોની સંખ્યા 1,60,166 થઇ ગઇ છે. ત્યારે, મૃત્યુદર 2 ટકાની નીચે આવી ગયો છે, આ 1.37 ટકા થઇ ગયો છે. 

દેશમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓ થયા સાજા?

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, છેલ્લા 24 કલાકમાં 29,785 દર્દીએ કોરોનાને માત આપી છે, અત્યાર સુધીમાં 11,181,253 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. કોવિડ-19ના સંક્રમણથી સાજા થવાનો દર 95.67 ટકા છે.

કયા રાજ્યમાં ઝડપથી વધી રહ્યા છે કેસ?

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સંક્રમણના નવા કેસમાં આ રાજ્યોની ભાગીદારી 80.5 ટકા છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં દરરોજ સામે આવતા કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ