બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Divyesh
Last Updated: 09:19 AM, 4 May 2020
ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકો અને વિદ્યાર્થીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા પોતાના વતન મોકલવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર પરપ્રાંતિયોને પોતાના વતન શરતોના પાલન સાથે મોકલી રહી છે.
જેમાં આ અગાઉ શનિવારે અમદાવાદના સાબરમતી તેમજ સુરત ખાતેથી બે ટ્રેન પરપ્રાંતિયોને લઇને રવાના કરવામાં આવી હતી. ત્યારે આજે વડોદરા ખાતે ફસાયેલા બિનગુજરાતીઓને ખાસ ટ્રેન દ્વારા યુપી મોકલવામાં આવ્યાં.
વડોદરા શહેરમાં ફસાયેલા યુપીના 1200 લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યાં છે. શહેરના રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દ્વારા બિનગુજરાતીઓને મોકલાયાં. જેમાં મોડી રાત્રે અલગ-અલગ સ્થળેથી બિનગુજરાતીઓને રેલવે સ્ટેશન લાવવામાં આવ્યાં હતા. આ સાથે વડોદરા રેલવે સ્ટેશન પર લાવતા સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ