બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / વડોદરા / Coronavirus lockdown3 gujarat vadodara railway train uttarpradesh peopel

કોરોના સંકટ / વડોદરામાં ફસાયેલા પરપ્રાંતિયોને સ્પેશિયલ ટ્રેન દ્વારા યુપીમાં પોતાના વતન મોકલાયાં

Divyesh

Last Updated: 09:19 AM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને લોકડાઉન3 નો અમલ કડકપણે કરાવામાં આવી રહ્યો છે. ત્યારે લોકડાઉન3માં થોડી છૂટછાટ સાથે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ પરપ્રાંતિય શ્રમિકો અને વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલાવને લઇને રાજ્ય સરકારોને શરતોને આધીન મોકલવા માટે છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારે આજે વડોદરા શહેરમાં ફસાયેલા 1200 યુપીરના લોકોને વતન પરત મોકલવામાં આવ્યાં છે.

  • વડોદરામાં બિનગુજરાતીઓ ફસાવવાનો મામલો
  • યુપીના 1200 લોકોને વતન પરત મોકલાયા
  • વડોદરા રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન દ્વારા મોકલાયા 

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકો અને વિદ્યાર્થીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા પોતાના વતન મોકલવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર પરપ્રાંતિયોને પોતાના વતન શરતોના પાલન સાથે મોકલી રહી છે. 
 

જેમાં આ અગાઉ શનિવારે અમદાવાદના સાબરમતી તેમજ સુરત ખાતેથી બે ટ્રેન પરપ્રાંતિયોને લઇને રવાના કરવામાં આવી હતી. ત્યારે આજે વડોદરા ખાતે ફસાયેલા બિનગુજરાતીઓને ખાસ ટ્રેન દ્વારા યુપી મોકલવામાં આવ્યાં. 
 

વડોદરા શહેરમાં ફસાયેલા યુપીના 1200 લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યાં છે. શહેરના રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દ્વારા બિનગુજરાતીઓને મોકલાયાં. જેમાં મોડી રાત્રે અલગ-અલગ સ્થળેથી બિનગુજરાતીઓને રેલવે સ્ટેશન લાવવામાં આવ્યાં હતા. આ સાથે વડોદરા રેલવે સ્ટેશન પર લાવતા સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ