FOLLOW US
જૂનાગઢમાં હાર પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે, જે પણ પરિણામ આવ્યું છે તે અપેક્ષાથી વિપરીત છે. કોંગ્રેસની રણનીતિમાં જે પણ ખામી હશે તેને દૂર કરાશે અને હાર પર મંથન કરવામાં આવશે.