બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અમદાવાદ / Congress leader Hemang Rawal said my personal faith in Bageshwar Dham, Kamal Nath also goes to visit
Vishal Khamar
Last Updated: 05:33 PM, 18 May 2023
કોંગ્રેસ નેતા હેમાંગ રાવલને ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન કરતા કહ્યું કે બાગેશ્વર બાબા પોતે હનુમાનજીનું સ્વરૂપ છે. તેમજ બાબા બાગેશ્વર અને ધીરેન્દ્ર શાસ્ત્રીને અલગ રાખવાની જરૂર છે. મધ્યપ્રદેશમમાં લાખો લોકો દર્શન કરવા જાય છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ બાગેશ્વરધામ જાય છે. કોંગ્રેસને કર્ણાટકમાં પણ બજરંગબલીના આર્શીર્વાદ મળ્યા છે. બાગેશ્વર ધામમાં મારી અંગત શ્રદ્ધા છે.
હું બાબા બાગેશ્વરને માનું છું અને તેઓનાં આર્શીર્વાદ મેળવવા માંગુ છુંઃ હેમાંગ રાવલ
બાબા બાગેશ્વરને સમર્થન મુદ્દે હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર બાલાજી હનુમાનજીનું સ્વરૂપ છે અને હનુમાનજીની મૂર્તિ ત્યાં સ્વયં પ્રગટ થઈ છે. સૌ પ્રથમ તો બાબા બાગેશ્વર અને ધીરેન્દ્ર શાસ્ત્રી બંનેને અલગ કરવા જોઈએ. ભગવાન હનુમાનજીનાં આર્શીર્વાદ કર્ણાટકની ચૂંટણીમાં જ્યારે કોગ્રેસને મળ્યા હોય ત્યારે ધર્મ જે છે એ મારી આસ્થાનો સવાલ છે. વિરોધ બાબતે તેઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હું સર્વ ધર્મ સમભાવ કોંગ્રેસની વિચારધારાને માનું છું. પરંતું સાથે સાથે મને જે પ્રમાણે બંધારણમાં મારા ધર્મ ઉપર આસ્થા રાખવાની છૂટ આપવામાં આવી છે અને અધિકાર છે. અને એમને હુ માનું છું. તેમ તેઓનાં આર્શીર્વાદ મેળવવા માંગુ છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો