મહામારીમાં મનમાની / કહ્યાગરો કોરોના : તંત્ર કહે ત્યારે આવે છે અને કહે ત્યારે જતો રહે છે, સગવડિયા નિયમોના તાલ પર પ્રજા નાચવા મજબૂર

Common people reacts over night curfew in Gujarat

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર હવે સરકારી ચોપડે દેખાઈ રહ્યો છે. આવામાં સરકાર ઍક્શનમાં આવતા સમયવધારા સાથે નાઈટ કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાવાયો છે. બીજી બાજુ પ્રજા આ મુદ્દે આક્રોશ પણ વ્યક્ત કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ