બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel's 2 advisers will handle this charge, one more responsibility

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલના 2 સલાહકારના શિરે વધુ એક જવાબદારી, સંભાળશે આ ચાર્જ

Vishal Khamar

Last Updated: 05:44 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં 2 સલાહકારને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એસ.એસ. રાઠોડ અને હસમુખ અઢિયાને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

  • CM ભૂપેન્દ્ર પટેલના 2 સલાહકારને વધુ એક જવાબદારી
  • એસ.એસ રાઠોડ બન્યા સુરત ડ્રીમ સિટીના ચેરમેન 
  • ગાંધીનગર ગીફ્ટ સિટીના ચેરમેન તરીકે હસમુખ અઢિયાની નિયુક્તિ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં 2 સલાહકારોને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મુખ્ય સલાહકાર તેમજ ભૂતપૂર્વ આઈએએસ હસમુખ અઢીયાને ગાંધીનગર ગીફ્ટ સીટીનાં ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે એસ.એસ.રાઠોડને સુરત ડ્રીમ સીટીનાં ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.   તેમજ નિવૃત આઈએએસ રાજીવકુમારને ગુપ્તાને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટનાં ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
પી.કે.તનેજાની ટર્મ પૂર્ણ થયા બાદ ગુપ્તાને મુકવામાં આવ્યા
રાજીવકુમાર ગુપ્તા ગયા મહિને જ નિવૃત  થયા હતા. જે બાદ સરકાર દ્વારા તેમને  ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટનાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ પર ભૂતપૂર્વ સનદી અધિકારી પી.કે.તનેજાની ટર્મ પૂર્ણ થયા બાદ રાજીવકુમાર ગુપ્તાને મુકવામાં આવ્યા છે. વધુ એક હુકમ પ્રમાણે ભૂતપૂર્વ સનદી અધિકારી લલિત પાડલિયાને ગુજરાત સરકારે મહેસૂલ વિભાગની અપીલ શાખામાં સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ