બ્રેકિંગ ન્યુઝ
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
VTV / Clashes broke out between security forces and Naxalites three Naxalites were killed
Kishor
Last Updated: 11:22 PM, 30 April 2023
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આજે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં જંગલ વિસ્તારમાંથી ત્રણ નકલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. વધુમાં મોટી સંખ્યામાં હથિયારો પણ ઝડપાયા હતા. મહત્વનું છે આ ઓપરેશન દરમિયાન નકસલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જે બાદ જવાનો દ્વારા વળતા જવાબમાં ગોળીબાર કરાયો હતો. જેને લઈને ત્રણ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલા નકસલવાદીઓ પર 38 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટર ગઢચિરોલીના અહેરી વિસ્તારમાં થયું હોવાનું સામે આવ્યું છે.
Gadchiroli, Maharashtra | Three Naxalites were killed in an encounter with police in Manne Rajaram of Aheri tehsil. The encounter took place around 6 pm, the killed Naxalites had a reward of Rs 38 lakhs. Police have recovered the bodies of Naxalites: Sandip Patil, DIG Gadchiroli
— ANI (@ANI) April 30, 2023
સાંજના સમયગાળા દરમિયાન એન્કાઉન્ટર
ગઢચીરોલી જિલ્લાના ડીઆઇજી સંદીપ પાટીલે આ મામલે જણાવ્યું કે અહેરી તહસીલના મન્ને સાજારામમાં પોલીસ અને નક્સલવાદીઓની અથડામણ થઈ હતી જે દરમિયાન સુરક્ષા જવાનોએ ત્રણ નકલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આજે (તા. 30 એપ્રિલ) લગભગ સાંજે છ વાગ્યે દરમિયાન આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. બાદમાં પોલીસે નક્સલવાદીઓના મૃતદેહને કબ્જે કરી હથિયારો પણ કબ્જે કર્યા હતા.
3 નકસલીઓ માર્યા ગયા
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાની ઘટના સામે આવી હતી. બાદ મહારાષ્ટ્ર બોર્ડર પર કમાન્ડો અને સ્થાનિક પોલીસ એલર્ટ પર છે. ત્યારે ઘર્ષણ દરમિયાન 3 નકસલીઓ માર્યા ગયા છે. જોકે બાકીના નક્સલવાદીઓ અંધારાનો લાભ લઈને નાશી છૂટયા હતા. જો કે પોલીસ દ્વારા હજુ પણ જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
USમાં અજીબ / અમેરિકાના અજીબ એક્સિડન્ટમાં પાપડ જેમ ચિપકાઈ 3 ગુજરાતી મહિલાઓ, જાણો કેવી રીતે થયો?
horrific US car accident