બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / cashless health insurance work in case of emergency hospitalisations
Arohi
Last Updated: 08:34 AM, 19 December 2023
વીમા કંપનીઓ દ્વારા કેશલેસ સુવિધાએ વિમો લેનાર વ્યક્તિની ઘણી મુશ્કેલીઓ દૂર કરી નાખી છે. હેલ્થ પોલિસી ધારકોને ફાયદો થયો છે તેમને સારવાર પર પહેલા પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા નથી પડતા અને ખર્ચનો ક્લેમ પણ નથી કરવો પડતો.
વીમા કંપની અને હોસ્પિટલ સારવાર પર થયેલા ખર્ચનું નિર્ધારણ કરી લે છે અને કંપની દર્દીની સારવાર પર થયેલા પૈસા હોસ્પિટને આપી દે છે. પરંતુ અમુક કેસોમાં કેન્સલેસ હેલ્થ પોલિસી હોવા પર પણ પહેલા તમારે પોતાના ખિસ્સાથી પૈસા આપવા પડી શકે છે.
એક વાત જાણી લો કે કેશલેસ સુવિધા વીમા કંપનીના નેટવર્ક હોસ્પિટલમાં જ ઉપલબ્ધ હોય છે. તેના ઉપરાંત તમે અચાનક બીમાર પડી ગયા અને તમને તરત સારવારની જરૂર છે તો આવી સ્થિતિમાં સારવારનો ખર્ચ એક વખત ફરી તમારે તમારા ખીસ્સામાંથી ચુકવવો પડી શકે છે. આ કેશલેસ સુવિધા આપવાથી હોસ્પિટલ ઈનકાર કરી શકે છે.
ઈમરજન્સીમાં નહીં મળે સુવિધા
જો ઈમરજન્સીમાં કોઈ વીમાધારકને વીમા કંપનીના નેટવર્ક હોસ્પિટમાં પણ સારવાર કરાવવી પડે તો કેશલેસ સુવિધાનો લાભ તે નહીં ઉઠાવી શકે. તેને ખિસ્સામાંથી પૈસા આપવા પડશે અને બાદમાં તેને રિબ્રસમીટ લેવું પડશે. આવું એટલા માટે કારણ કે નેટવર્ક હોસ્પિટલમાં કેશલેસ ક્લેમ માટે પ્રી-ઓથોરાઈઝેશન જરૂરી હોય છે. પરંતુ ઈમરજન્સીમાં ઓથોરાઈઝેશન માટેનો સમય નથી હોતો.
જ્યારે પણ તમે સામાન્ય પરિસ્થિતિઓમાં કોઈ નેટવર્ક હોસ્પિટલમાં સારવાર કરવા જાઓ છો તો તે ઈશ્યોરમ્સ ડેસ્કના માધ્યમથી તમે પોતાના હોસ્પિટલમાં દાખલ કરવાના હશે. સારવા અને ખર્ચની જાણકારી વીમા કંપનીને આપે છે. ઈન્શ્યોરન્સ કંપની આ કાગળો અને તેની સારવારથી સંબંધિત જાણકારીઓનું મુલ્યાંકન કરી પ્રી-ઓથોરાઈઝેશન આપે છે. તેના બાદ હોસ્પિટલ જઈને સારવાર શરૂ કરી દે છે.
પ્રી-ઓથોરાઈઝેશનમાં લાગે છે સમય
ત્યાં જ જો તમે અચાનક બીમાર પડી જાઓ છો તો સારવારની તરત જરૂર પડે છે. નેટવર્ક હોસ્પિટલમાં પ્રી-ઓથોરાઈઝેશન માટે સમય તે સમયે નથી હોતો કારણ કે પ્રી-ઓથોરાઈઝેશન પ્રક્રિયામાં વીમા કંપની સામાન્ય રીતે 6થી 24 કલાકનો સમય લગાવી દે છે. કારણ કે ઈમરજન્સીમાં અપ્રુવલ માટે રાહ જોવાનો સમય નથી હોતો. માટે તમારે પૈસા જમા કરાવીને સારવાર કરાવવાની રહે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime