બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Hiralal
Last Updated: 05:54 PM, 11 March 2024
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું 'કાયમી ઘર' મળી જશે, કારણ કે તેમની ભારતની સત્તાવાર નાગરિકતા મળવા જઈ રહી છે. આ માટે મોદી સરકારે મોટી તૈયારી પૂરી કરી લીધી છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટું એલાન કરવા જઈ રહી છે. મોદી સરકાર આજ રાતથી CAA (નાગરિકતા સુધારા કાયદો) લાગુ પાડવા જઈ રહી છે. સોમવારે રાતે કેન્દ્ર સરકાર તરફથી તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જે પછી તે દેશમાં લાગુ પડી જશે. હકીકતમાં CAA કાયદો સંસદમાં પસાર થયાને પણ પાંચ વર્ષનો સમય વીતી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી ભાષણોમાં અનેક વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા સીએએ લાગુ કરવાની વાત કહી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભાની ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે.
Union Home Ministry is likely to notify Citizenship Amendment Act (CAA) rules by today: Sources pic.twitter.com/Mhv1mQuwg1
— ANI (@ANI) March 11, 2024
3 દેશોના 6 લઘુમતીઓને મળશે નાગરિકતા
સીએએ 3 દેશો, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા છ લઘુમતીઓ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખો, જૈનો, બૌદ્ધો અને પારસીઓને ભારતીય નાગરિકતાં આપતો કાયદો છે.
Hindu Bengalis from Bangladesh were all chased out of their homes by Jihadis. They have lost their land, their properties, many families separated forever with contacts lost. CAA will be a befitting conclusion to their sorrows. This will pull huge amount of votes in here alone. pic.twitter.com/F0rM2KPIwt
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) March 11, 2024
કેવી રીતે મળશે નાગરિકતા
ભારતની નાગરિકતાં લેવા માગતાં 3 દેશોના 6 લઘુમતીઓએ CAA એક વેબ પોર્ટલ પર અરજી કરવાની કરવાની રહેશે અને સરકારી તપાસ બાદ તેમને કાનૂની ધોરણે ભારતીય નાગરિકતાં આપવામાં આવશે. જોકે આ લઘુમતીઓએ ભારતીય નાગરિકતા માટે કોઈ દસ્તાવેજો નહીં આપવા પડશે. 2019માં મોદી સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો.
ડિસેમ્બર 2019માં સંસદમાં પાસ થયો હતો
સીએએ કાયદો ડિસેમ્બર 2019માં સંસદમાં પાસ થયો હતો, તેને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ હતી જોકે ત્યારથી તે પેન્ડીંગ હતો. પૂર્વોત્તર ક્ષેત્ર સહિત દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા જે પછી તે ટલ્લે ચઢ્યો હતો અને હવે મોદી સરકારે તેને લાગુ પાડી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime