બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Khyati
Last Updated: 03:20 PM, 2 August 2022
રાજ્યના તલાટીઓ આજથી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં વડોદરા જિલ્લાના 300 તલાટીઓ જોડાયા છે..તો રાજકોટની 591 ગ્રામ પંચાયતના તલાટીઓ જોડાયા છે. જેથી રાજકોટ અને વડોદરા ગ્રામ પંચાયતોનો વહીવટ ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ હડતાળમાં સમગ્ર રાજ્યના 8 હજાર 500 તલાટીઓ જોડાયા છે. જેથી રાજ્યના 18 હજાર 700 ગામમાં હડતાળની અસર થઇ છે. આ અંગે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા એક પણ પ્રશ્નનનું નિરાકરણ થયું નથી. જેથી હર ઘર તિરંગા યાત્રાને બાદ કરતાં તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.
શું છે તલાટીઓની માંગ ?
'તલાટીના પ્રશ્ન મુદ્દે સરકાર હકારાત્મક'
રાજ્યમાં પડતર પ્રશ્નોને લઇ તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે. આ મુદ્દે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ નિવેદન આપતા જણાવ્યું કે તલાટીઓના પ્રશ્નો ઉકેલાયા છે. આ મુદ્દે સરકાર પણ હકારાત્મક છે. કેટલાક પ્રશ્નોમાં નાણા વિભાગની મંજૂરી લેવી પડે છે. જેથી મંજૂરીના કારણે અમૂક પ્રશ્નો પડતર છે. આ તમામ પ્રશ્નો ઉકેલવા સરકાર કટિબદ્ધ છે. સાથે ગ્રામ્યની વ્યવસ્થા ન ખોરવાવા માટે સરકાર સતર્ક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો