બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Blood gets pooled in the veins due to slow blood circulation
Pooja Khunti
Last Updated: 02:43 PM, 12 February 2024
મનુષ્ય શરીર ઘણી નસોથી બનેલું છે. સંપૂર્ણ શરીરમાં ફેલાયેલી આ લોહીની નસો રુધિરાભિસરણ તંત્રનો ભાગ છે. જે શરીરના દરેક ભાગમાં ઓક્સિજન અને ન્યુટ્રિશન પહોંચાડવાનું કામ કરે છે. તમે ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકોની નસો વાદળી, લીલી અને જાંબલી રંગની દેખાતી હોય છે. આ કોઈ સામાન્ય બાબત નથી પરતું વેરિકોઝ વેન્સ નામની એક ઘાતક બીમારી છે. આ તમારા શરીરમાં ત્યારે દેખાય છે, જ્યારે નસોની દીવારો નબળી થઈ જાય છે. વેરિકોઝ વેન્સ વધુ પડતી પગમાં જોવા મળે છે. તેનાથી નસોમાં સોજો આવી જાય છે અને તેનાથી નસ મોટી, વાદળી અને વળેલી દેખાય છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો ચાલવામાં સમસ્યા થઈ શકે છે. જાણો, વેરિકોઝ વેન્સનાં લક્ષણો કેવા હોય છે.
આ વેરિકોઝ વેન્સનાં લક્ષણો છે
વેરિકોઝ વેન્સની સમસ્યા શું હોય છે
જ્યારે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે નથી થઈ શકતું ત્યારે વેરિકોઝ વેન્સની સમસ્યા સર્જાય છે. રક્ત પરિભ્રમણ ધીમી ગતિથી થવાના કારણે લોહી નસોમાં જમા થઈ જાય છે. જેના કારણે નસમાં સોજો આવી જાય છે અને તે વળવા લાગે છે. વેરિકોઝ વેન્સમાં વાદળી રંગની ગાંઠો ઘણી વાર લોકોમાં દુ:ખાવાનું કારણ બને છે. વેરિકોઝ વેન્સની સમસ્યા એવા લોકોને વધુ થાય છે, જે લોકો લાંબા સમય સુધી ઊભા અથવા બેઠા રહે છે. તેથી દુકાનદાર, શિક્ષક, ઓફિસમાં કામ કરતાં લોકો, ટ્રાફિક પોલીસ અને ચોકીદાર વેરિકોઝ વેન્સની સમસ્યાનાં શિકાર બને છે. જે લોકો ઓછું ચાલે છે તેમને આ બીમારી થવાની સંભાવના છે.
વાંચવા જેવું: સવારે ઉઠતાંવેંત બ્રશ કર્યા વગર પાણી પીવાના 5 ગજબ ફાયદા: ત્વચા ખિલશે, પેટ સાફ રહેશે
આ કારણોથી પણ વેરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે
આ ઉપાય વેરિકોઝ વેન્સની સમસ્યામાં મદદરૂપ થઈ શકે છે
તમારે તમારી જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન કરવું જોઈએ. જેનાથી તમને વેરિકોઝ વેન્સ જેવી બીમારીથી છુટકારો મળશે. દરરોજ લીલા શાકભાજી ખાવાથી નસો ખરાબ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. લીલા શાકભાજી નસમાં ફેટ અને કેલ્શિયમ જામવા નથી દેતા. તેથી રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે કામ કરી શકે છે.
વેરિકોઝ વેન્સની સારવાર
જો કોઈ પણ ઉપાયથી તમને રાહત ન મળે તો તમારે વેરિકોઝ વેન્સની સારવાર કરાવવી પડશે. જેમ કે, કપીંગ થેરાપી, લીચ થેરાપી, માટીનો લેપ જેવી થેરાપી વેરિકોઝ વેન્સ માટે અસરકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime