બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Vaidehi
Last Updated: 05:03 PM, 9 February 2023
ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈને ગુરૂવારે ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજધાની અગરસલામાં મુખ્યમંત્રી માણિક સાહાની સાથે જનતા માટે પોતાનો સંકલ્પ જનતા સમક્ષ રાખ્યો. નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે ભાજપનાં સંકલ્પ પત્રની લોકો રાહ જોતા હોય છે.
त्रिपुरा: भाजपा के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा ने विधानसभा चुनाव के मद्देनज़र अगरतला में पार्टी का घोषणापत्र जारी किया। इस दौरान उनके साथ त्रिपुरा के मुख्यमंत्री माणिक साहा उपस्थित रहें।#TripuraElections2023 pic.twitter.com/JYTOiYjtHV
— ANI_HindiNews (@AHindinews) February 9, 2023
સંકલ્પ પત્ર અને તેના મહત્વનો કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે 'સંકલ્પ પત્રની ચર્ચાની સાથે જ હું તેના મહત્વની પણ ચર્ચા કરૂં છું. બીજી પાર્ટી ઘોષણા પત્ર લાવે છે તો તેને તેમની પાર્ટીનાં લોકો જ મહત્વ આપતાં નથી પરંતુ ભાજપ કોઈ પ્રતિબદ્ધતા આપે છે તો તેને લોકો સમજે છે. દેશનાં લોકો તેના પર વાત કરે છે. '
કામનું 'રિપોર્ટ કાર્ડ' રજૂ કરીએ છીએ- નડ્ડા
ભાજપ અધ્યક્ષે અગરતલામાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું કે અમારી પાર્ટીએ રાજનૈતિક સંસ્કૃતિ બદલી છે, અમે પોતાના કામનું 'રિપોર્ટ કાર્ડ' રજૂ કરીએ છીએ. અમે ત્રિપુરાને બંધ અને નાકાબંધીથી મુક્ત કરાવ્યું...તેમણે આગળ કહ્યું કે ત્રિપુરામાં છેલ્લાં પાંચ વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3.5 લાખ મકાન બનાવવામાં આવ્યાં છે. 2018માં ત્રિપુરામાં સુરક્ષિત પીવાનું પાણી માત્ર 3% હતું પરંતુ 'જળ જીવન મિશન' ની મદદથી હવે આંકડો વધીને 55% થયો છે.
'સૌ મંગલમય રહે...'
આ પહેલાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષે ઉદયપુર સ્થિત ગોમતીમાં ત્રિપુરા સુંદરી મંદિરનાં દર્શન કર્યાં અને પૂજા પણ કરી. આ દરમિયાન ત્રિપુરાનાં મુખ્યમંત્રી માણિક સાહા પણ તેમની સાથે જ હતાં. તેમણે કહ્યું કે 'જ્યારે હું ત્રિપુરા આવું છું તો અહીં જરૂરથી પહોંચું છું. આ 51 શક્તિપીઠોમાંનું એક છે. મારી કામના છે કે સૌ મંગલમય રહે...અહીં આવીને મને એક નવી ઊર્જા અને શક્તિ મળે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime