Manipur Violence / મણિપુર હિંસામાં મોટું અપડેટ : 60 લોકોના મોત, 231 ઘાયલ અને 1700 ઘર સળગ્યાં, CMએ આપી જાણકારી

Big update on Manipur violence 60 dead 231 injured and 1700 houses burnt

મણીપુર હિંસા મામલે 60 લોકોનાં મોત અને 231 જેટલા લોકો ઘાયલ થયાનું હોવાનું તથા 1700 ઘરમા આગ ચાંપી દેવામાં આવી હોવાનું મુખ્યમંત્રી એન બિરેનસિંહે જણાવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ