બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / Ban on sale of 'non-veg' in this city on the occasion of Ram Navami
Priyakant
Last Updated: 02:33 PM, 29 March 2023
રામનવમીના તહેવારની વચ્ચે બેંગલુરુથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આવતીકાલે એટલે કે 30 માર્ચે માંસના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. BBMPએ રામ નવમીને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા શિવરાત્રીના અવસર પર બેંગલુરુમાં પણ માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
Karnataka | Sale of meat banned in Bengaluru BBMP limits on March 30 ahead of Sri Rama Navami.
— ANI (@ANI) March 28, 2023
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામનવમીને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ BBMP દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ક્યાંય પણ માંસનું વેચાણ થશે નહીં. જો કોઈ આદેશનો ભંગ કરતો જોવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, BBMPએ અગાઉ ગાંધી જયંતિ પર પણ માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. દર વર્ષે રામ નવમી અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પર માંસના વેચાણ અને પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ