બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / Ban on sale of 'non-veg' in this city on the occasion of Ram Navami

નિર્ણય / આવતીકાલે રામનવમી નિમિત્તે દેશના આ શહેરમાં 'નોનવેજ' વેચવા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી

Priyakant

Last Updated: 02:33 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​​​​​​રામ નવમીને ધ્યાનમાં રાખીને આવતીકાલે એટલે કે 30 માર્ચે દેશના આ શહેરમાં માંસના વેચાણ પર પ્રતિબંધ

  • રામનવમીના તહેવારની વચ્ચે બેંગલુરુથી એક મોટા સમાચાર
  • બેંગલુરુમાં આવતીકાલે એટલે કે 30 માર્ચે માંસના વેચાણ પર પ્રતિબંધ
  • BBMPએ રામ નવમીને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવ્યો 

રામનવમીના તહેવારની વચ્ચે બેંગલુરુથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આવતીકાલે એટલે કે 30 માર્ચે માંસના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. BBMPએ રામ નવમીને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા શિવરાત્રીના અવસર પર બેંગલુરુમાં પણ માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામનવમીને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ BBMP દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ક્યાંય પણ માંસનું વેચાણ થશે નહીં. જો કોઈ આદેશનો ભંગ કરતો જોવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, BBMPએ અગાઉ ગાંધી જયંતિ પર પણ માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. દર વર્ષે રામ નવમી અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પર માંસના વેચાણ અને પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ