બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ashapura's Madh in Kutch will be open on Navratri, Corona rules must be complied with
Vishnu
Last Updated: 09:35 PM, 25 September 2021
એક તરફ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીને લઈ મોટી છૂટછાટ આપવામાં આવી છે. હવે બે વર્ષ બાદ ગુજરાતીઓ શેરી ગરબા કરી થનગનાટ કરી શકશે. ગરબા રમવાની સાથે નવરાત્રીમાં ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જવાનું પણ એક અલગ જ મહાતમ્ય છે. લોકો આશાપુરા માં કચ્છ, અંબે માં અંબાજી ઉપરાંત પાવાગઢ અને ચોટીલા સુધી પગપાળા કે સાધન દ્વારા દર્શન કરવા જતાં હોય છે. ત્યારે આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યા છે. આ વખતે નવરાત્રીના નવે નવ દિવસ ભક્તો માં આશાપુરાના દર્શનનો લાભ લઈ શકશે.
પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય
આશાપુરા માતાજીના ભક્તો માટે સારા સમાચાર એ છે કે બે વર્ષ બાદ નવરાત્રીમાં આશાપુરા માંના મંદિરના દ્વારા ભક્તો માટે નવરાત્રીમાં ખુલ્લા રહેશે. કચ્છમાં બેઠેલી ધણિયારી માં આશાપુરા માંના દર્શન કરવા ભક્તો દૂર દુરથી નવરાત્રીમાં પહોંચતા હોય છે પણ કોરોનાની વિકટ સ્થિતિને કારણે નવરાત્રીમાં દર્શનનો લાભથી ભક્તો વંચિત રહ્યા હતા, પરંતુ આ નવરાત્રીમાં ભક્તો માંને પોતાની અરજ કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમોને આધીન મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પણ નવરાત્રીમાં કોરોના નિયમો સાથે છૂટછાટ આપી રહી છે. ત્યારે સરકારી નિયમો ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેનું દરેક ભક્તોએ પાલન કરવું ફરજિયાત છે. સૌ પ્રથમ મોટી સંખ્યમા ભક્તો પગપાળા ચાલીને માં આશાપુરાના દર્શન કરવા આવતા હોય છે જ્યાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ રાખી પગપાળા યાત્રીઓને રહેવા જમવાની સુવિધા આપતા હોય છે પણ મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ અને મેળો નહીં યોજાય
માઇ ભક્તોએ શું ધ્યાન રાખવાનું રહેશે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime