બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / arun govil says ramayana must be included in our curriculum because there is no justification
Arohi
Last Updated: 04:23 PM, 6 February 2024
રામાનંદ સાગરની સીરિયલ 'રામાયણ'માં રામનું પાત્ર નિભાવીને લોકપ્રિયતા મેળવનાર એક્ટર અરૂણ ગોવિલ આજે પણ ચર્ચામાં છે. એક્ટરનું કહેવું છે કે રામાયણ બધા માટે જીવન દર્શન છે. તેને અભ્યાસક્રમમાં શામેલ કરવી જોઈએ. દરેક બાળકને સ્કૂલ અને કોલેજમાં તેને ભણાવવું જોઈએ.
#WATCH | Varanasi, UP: Actor Arun Govil who played the role of Lord Ram in the Ramanand Sagar's Ramayan, says, "Ramayana must be included in our curriculum because there is no justification in calling Ramayana religious. Ramayana is our philosophy of life. Ramayana tells us how… pic.twitter.com/drugPoklPf
— ANI (@ANI) February 6, 2024
અરૂણ ગોયેલને સવાલ કરવામાં આવ્યો કે સનાતની રાષ્ટ્ર કે હિંદૂ રાષ્ટ્ર માટે તમે ઈચ્છશો કે દરેક યુનિવર્સિટીમાં રામાયણ ભણાવવી જોઈએ? તેના જવાબમાં 66 વર્ષના એક્ટરે કહ્યું, "રામાયણ આપણા અભ્યાસક્રમમાં જરૂર હોવી જોઈએ."
'રામાયણ આપણું જીવન દર્શન'
અરૂણે તેનું કારણ પણ જણાવ્યું, તેમણે કહ્યું, "તેમને એકદરથી ધાર્મિક કહી દેવું કોઈ ઔચિત્ય નથી. જસ્ટિફાઈ નથી. રામાયણ આપણું જીવન દર્શન છે. રામાયણ આપણને એવું બતાવે છે કે ફક્ત આપણે જ નહીં બધાને તેના જેવું બનવું જોઈએ."
વધુ વાંચો: એનિમલ ફિલ્મના ડિરેક્ટર સંદીપે આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવને માર્યો ટોણો, તો સામે મળ્યો આવો જવાબ
ઘણુ બધુ શિખવાડે છે રામાયણ
એક્ટરે આગળ કહ્યું કે રામાયણ શિખવાડે છે કે સંબંધ કઈ રીતે નિભવવા જોઈએ. લોકોમાં કેટલું ધૈર્ય હોવું જોઈએ. તે કહે છે, "સંબંધ કેવા હોવા જોઈએ. ધૈર્ય કેટલું હોવું જોઈએ. વ્યક્તિ શાંતિ કેવી રીતે મેળવી શકે છે. આ બધા માટે છે. ફક્ત સનાતની લોકો માટે નથી."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો