બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Pooja Khunti
Last Updated: 11:20 AM, 2 January 2024
જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિદેવનું વિશેષ મહત્વ છે. તેને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિનું રાશિ પરિવર્તન ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિનાં રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર સાડાસાતી અને ઢૈયા ચાલુ થઈ જાય છે તો કોઈ રાશિ પર સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. શનિ અઢી વર્ષની અંદર એક વાર રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ 2024 માં રાશિ પરિવર્તન નહીં કરે. શનિનું રાશિ પરિવર્તન 2025 માં થશે. હાલ કુંભ,મકર અને મીન રાશિ પર શનિદેવની સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિદેવની ઢૈયા ચાલી રહી છે. શનિનું રાશિ પરિવર્તન થવાથી મકર રાશિ પર શનિની સાડાસાતી દૂર થશે અને કર્ક, વૃશ્ચિક રાશિનાં જાતકોને શનિદેવની ઢૈયાથી મુક્તિ મળશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિનાં જીવનમાં એક વાર તો શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ પડે જ છે.
મેષ રાશિ
29 માર્ચ 2025 થી મેષ રાશીની સાડાસાતી ચાલુ થઈ જશે. 31 મે 2032 સુધી મેષ રાશિ પર સાડાસાતીનો પ્રભાવ રહેશે.
કુંભ રાશિ
આ રાશિનાં જાતકોને 3 જૂન 2027 થી શનિની સાડાસાતીથી છુટકારો મળશે.
મીન રાશિ
આ રાશિનાં જાતકોને 8 ઓગસ્ટ 2029 થી શનિની સાડાસાતીથી છુટકારો મળશે.
જાણો કઈ રાશિમાં ક્યારે શરૂ થશે સાડાસાતી અને ઢૈયા
મેષ રાશિ
સાડાસાતી- 29 માર્ચ 2025 થી 31 મે 2032 સુધી
ઢૈયા- 13 જુલાઇ 2034 થી 27 ઓગસ્ટ 2036 સુધી
વૃષભ રાશિ
સાડાસાતી- 3 જૂન 2027 થી 13 જુલાઇ 2034 સુધી
ઢૈયા- 27 ઓગસ્ટ 2036 થી 22 ઓક્ટોબર 2038 સુધી
મિથુન રાશિ
સાડાસાતી-8 ઓગસ્ટ 2029 થી 27 ઓગસ્ટ 2036 સુધી
ઢૈયા- 24 જાન્યુઆરી 2020 થી 29 એપ્રિલ 2022 સુધી
કર્ક રાશિ
સાડાસાતી- 31 મે 2032 થી 22 ઓક્ટોબર 2038 સુધી
ઢૈયા- 29 એપ્રિલ 2022 થી 29 માર્ચ 2025 સુધી
વાંચવા જેવું: કરિયરમાં સફળતા મેળવવી છે? તો 2024ના પ્રથમ સપ્તાહમાં જ કરી લો આ 6 કાર્ય, જશો પ્રગતિના પંથે
સિંહ રાશિ
સાડાસાતી- 13 જુલાઇ 2034 થી 29 જાન્યુઆરી 2041 તક
ઢૈયા- 29 માર્ચ 2043 થી 8 ડિસેમ્બર 2046 સુધી
કન્યા રાશિ
સાડાસાતી- 27 ઓગસ્ટ 2036 થી 12 ડિસેમ્બર 2043 સુધી
ઢૈયા- 3 જૂન 2027 થી 8 ઓગસ્ટ 2029 સુધી
તુલા રાશિ
સાડાસાતી- 22 ઓક્ટોબર 2038 થી 8 ડિસેમ્બર 2046 સુધી
ઢૈયા- 24 જાન્યુઆરી 2020 થી 29 એપ્રિલ 2022 સુધી
વૃશ્ચિક રાશિ
સાડાસાતી- 28 જાન્યુઆરી 2041 થી 3 ડિસેમ્બર 2049 સુધી
ઢૈયા- 29 એપ્રિલ 2022 થી 29 માર્ચ 2025 સુધી
ધન રાશિ
સાડાસાતી- 12 ડિસેમ્બર 2043 થી 3 ડિસેમ્બર 2049 સુધી
ઢૈયા- 29 માર્ચ 2025 થી 3 જૂન 2027 સુધી
મકર રાશિ
સાડાસાતી- 26 જાન્યુઆરી 2017 થી 29 માર્ચ 2025 સુધી
ઢૈયા- 3 જૂન 2027 થી 8 ઓગસ્ટ 2029 સુધી
કુંભ રાશિ
સાડાસાતી- 24 જાન્યુઆરી 2020 થી 3 જૂન 2027 સુધી
ઢૈયા- 8 ઓગસ્ટ 2029 થી 31 મે 2032 સુધી
મીન રાશિ
સાડાસાતી- 29 એપ્રિલ 2022 થી 8 ઓગસ્ટ 2029 સુધી
ઢૈયા- 31 મે 2032 થી 13 જુલાઇ 2034 સુધી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy