બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 02:17 PM, 8 April 2023
હિંદુ ધર્મમાં તમામ તિથિ અને તહેવારનું એક અલગ મહત્ત્વ રહેલું છે. હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની તિથિએ અક્ષય તૃતિયા (અખાત્રીજ) ઊજવવામાં આવે છે. 22 એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે, આ પાવન અવસરે 6 શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે પંચાંગ જોયા વગર કોઈપણ સમયે શુભ કાર્ય કરી શકાય છે, આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત છે, આ દિવસે શુભ મુહૂર્તમાં કાર્ય કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે.
અક્ષય તૃતીયા
22 એપ્રિલના રોજ સવારે 07:49 વાગ્યે અક્ષય તૃતીયા શરૂ થશે અને 23 એપ્રિલના રોજ સવારે 07:47 વાગ્યે પૂર્ણ થશે. આ દિવસે આખો દિવસ શુભ મુહૂર્ત છે.
શુભ યોગ
પંચાંગ અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે 6 શુભ યોગ બની રહ્યા છે, જેનાથી આ દિવસના મહત્ત્વમાં વૃદ્ધિ થશે.
અક્ષય તૃતિયાના દિવસે આ 5 શુભ કાર્ય કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime