બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Dinesh
Last Updated: 10:34 PM, 8 July 2023
કિચનમાં રાખવામાં આવેલો મસાલો સ્વાદ વધારવાનો કામ કરે છે. જે વાનગી પર નાંખવામાં આવતા સ્વાદિષ્ટ અને ટેસ્ટી થઈ જાય છે. પરંતુ તમે જાણો છો કે, તમારા કિચનમાં રાખવામાં આવેલા કેટલાક મસાલા તમારા શરીરની તદુરસ્તી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ધાણા અને અજમાને રોજ સવારે પાણી સાથે પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. વેબ એમડીમાં પ્રકાશિત થયેલ એક સમાચાર મુજબ અજમામાં અને ધાણા બંનેમાં ઔષધીય ગુણો હોય છે. ધાણામાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી હોય છે, જ્યારે અજમામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન જેવા પોષક તત્વો હોય છે. ચાલો જાણીએ કે રોજ ધાણા અને અજમું પીવાના ફાયદા
1. પાચનતંત્રને મજબૂત કરે છે
દરરોજ ધાણા અને અજમાનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આ પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેના ઉપયોગથી પેટનું ફૂલવું, ગેસ, અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. અજમાનુ અને કોથમીરનું પાણી નિયમિત પીવાથી પાચનતંત્ર ખૂબ જ મજબૂત બને છે.
2. રોગપ્રતિકારક શક્તિમાં વધારો
ધાણા અને અજમામાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. દરરોજ આ પાણીથી રોગો સામે લડવાની શક્તિ વધે છે.
3.હૃદયને સ્વસ્થ રાખે
દરરોજ સવારે અજમા-ધાણાનું પાણી પીવાથી હૃદય સ્વસ્થ બને છે તે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે તેમજ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.
4. વજન ઘટે
ધાણાનું અને અજમાનું પાણી પીવાથી વજનમાં ઘટાડો થાય છે, તે શરીરના મેટાબોલિઝમને ઠીક કરે છે, નિયમિત પીવાથી વજન ઘટે છે
5.બ્લડ શુગરને કંટ્રોલ કરો
ધાણા-અજવાનું પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો ખૂબ જ ફાયદાકારક છે, તેના નિયમિત સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો