બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
Kishor
Last Updated: 08:08 AM, 23 October 2023
આગામી તા. 24 ઓક્ટોબર 2023ને મંગળવારના રોજ વિજયાદશમીનો પવિત્ર તહેવાર ઉજવાશે. અધર્મ પર ધર્મના વિજયરૂપે આ પર્વ મનાવવા આવે છે.તથા અનિષ્ટ પર સારાનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દૂ માન્યતા અનુસાર દશેરાના દિવસે ભગવાન રામેં લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને વિજય પ્રાપ્ત કરી ફરી પધાર્યા હતા. ભગવાન રામના આ વિજયને હિન્દુ ધર્મમાં વિજયાદશમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પરિણામે આ દિવસે રાવણનું પૂતળું બનાવી દહન કરવાની પરંપરા છે.
રાવણનું દહન ક્યારે થશે
આ ગુણો હોવા છતાં રાવણ તેનો અંત આવ્યો
માન્યતા એવી છે કે રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને શિવની કૃપાથી જ રાવણને 10 માથા હતા. રાવણ પોતાનું દરેક કામ પૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કરતો હતો. તેઓ તદ્દન તપસ્વી હતા. વધુમાં મહાન જ્ઞાની રાવણને ગીત, સંગીત અને જ્યોતિષશાસ્ત્રનો ખૂબ શોખ હતો. આમ રાવણ મહાન હોવા છતાં તેના દુર્ગુણ તેના અંતનું કારણ બન્યા. તમે ગમે તેટલા સદ્ગુણી હોવ, તમારી અંદરનો એક દોષ તમારા પતનનું મુખ્ય કારણ બની જાય છે.
રાજસ્થાનના મંડોર, કર્ણાટકના માંડ્યા, ઉત્તર પ્રદેશના બિસરખ અને કાનપુર અને મધ્ય પ્રદેશના મંદસૌરમાં રાવણને બાળવાને બદલે તેના મૃત્યુનો શોક મનાવવામાં આવે છે. જ્યાં રાવણની પૂજા પણ કરાઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ