બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / According to experts tea should be drunk only two to three times a day
Kishor
Last Updated: 09:04 PM, 9 January 2024
ચા એવું પીણું છે જેનો ચાહક વર્ગ અલગ જ છે. તેમાં પણ ચા એટલે ગુજરાતીઓની પહેલી પસંદ. એવા ઘણા લોકો છે જેમની સવાર ચા વગર થતી નથી. એમાં પણ એવુ કહેવામાં આવે કે શિયાળાની ઋતુમાં એક કપ ગરમ ચા ઠંડી ઉડાવી દે છે. પણ ચાનું સેવન પણ બરાબર માત્રામાં કરવું જોઈએ. જો શિયાળામાં તમે હદ કરતા વધારે ચા પીવો છો તે તમારા શરીરને નુકસાન કરે છે. હેલ્થ એક્સપર્ટ શિયાળામાં વધુ ચા પીવાની ના પાડે છે. તેમનું કહેવુ છે કે ઠંડીની ઋતુમાં ચાની સાઈડ ઈફેક્ટ વધી જાય છે. જે શરીરને નુકસાન પહોંચાડે છે. ત્યારે આવો જાણીએ કેમ ચા ઓછી પીવી જોઈએ.
આદુવાળી ચા પીવાનું ટાળો
શિયાળામાં આદુની ચા પીવાથી આપણને શાંતિ મળે છે. આદુવાળી ચા પીવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે. પણ વધુ માત્રામાં પીવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા વધી જાય છે. જેથી નિષ્ણાંતો પણ આદુવાળી ચા ન પીવાની સલાહ આપે છે. એકસ્પર્ટનું કહેવુ છે કે ચામાં આદુ, લવિંગ અને એલચી ઉમેરીને વધુ ઉકાળવાથી તેમાં રહેલા ટેનીન બહાર આવી જાય છે. જે શરીરમાં એસિડિટી બનાવે છે. જેથી ચાને વધુ માત્રામાં ઉકાળવી નહીં.
વધુ વાંચો:આ લાલ શાકના જ્યુસથી વધશે ચહેરાની ચમક, પેટ રહેશે સાફ અને પથરીનો ખતરો થશે ઓછો
ચામાં ટેનીન શું હોય છે
ટેનીન એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે. જે ચાના પાંદડામાં જોવા મળે છે. જ્યારે આપણા શરીરમાં ટેનિન વધી જાય છે ત્યારે પેટમાં ગેસ બને છે. જો ચા પીધા પછી લાંબા વધારે સમય સુધી ગેસ થતો હોય તો પેટમાં સોજો પણ આવી શકે છે. જે આપણા આતરડાને નુકસાન પહોંચાડે છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા છે તેમને ચાથી દુર રહેવુ જોઈએ.
એક દિવસમાં કેટલી ચા પીવી જોઈએ?
નિષ્ણાંતોના મતે ચા દિવસમાં બેથી ત્રણ વખત જ પીવી જોઈએ. જો ચા 3 વખત કરતા વધારે પીવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડે છે. શિયાળાની ઋતુમાં ચા માટે સારી માનવામા આવે છે. પણ દિવસમાં 3થી4 વખત જ પીવી જોઈએ. નહીં તો તે નુકસાન પહોંચાડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime