બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 09:11 AM, 8 July 2023
આજે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની છઠ્ઠ છે, પૂર્વભાદ્રપદા નક્ષત્ર, સૌભાગ્ય યોગ, ગર કરણ અને શનિવાર છે. આજે ભદ્રા અને પંચક છે. પંચક આખો દિવસ રહેશે. ભદ્રા આજે સવારે 9:51 વાગ્યાથી બીજા દિવસે સવારે 5:30 વાગ્યા સુધી રહેશે. આ પંચક દોષ રહિત છે. જેમાં તમે શુભ કાર્ય કરી શકો છો. ભદ્રાનો પૃથ્વી પર વાસ છે. આ કારણોસર તે સમય શુભ કાર્યો ના કરવા જોઈએ. આજે રાત્રે 08:36 વાગ્યાથી રવિ યોગ બની રહ્યો છે, જે કાલે સવારે 05:30 વાગ્યા સુધી રહેશે.
શનિવારે કર્મફળદાતા શનિદેવની પૂજા અને વ્રત કરે છે. ન્યાયના દેવતા શનિ મહારાજ તેમના ભક્તોના કષ્ટ દૂર કરે છે અને તેમની રક્ષા કરે છે. જે લોકો ખરાબ કર્મ કરે છે, તેમને તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા શમીના ફૂલ, વાદળી, ફૂલ, શમીના પાન, તલ, સરસિયાનું તેલ, કાળી અડદની દાળથી પૂજા કરવી જોઈએ. પૂજા સમયે તમે તલ અથવા સરસિયાના તેલથી શનિ મહારાજનો અભિષેક કરી શકો છો. વ્રત ના કરી થઈ શકે તો વ્રત કથા સાંભળો અને શનિ ઉપાય કરો. જેથી શનિ સાડેસાતી અને શનિ ઢૈય્યાથી રાહત મળશે. શનિવારે લોખંડ, ધાબળો, સરસિયાનું તેલ, વાદળી કપડા, ચપ્પલ, કાળી છત્રી વગેરેનું દાન કરવાથી શનિદોષ દૂર થાય છે.
આજનું પંચાંગ
હિંદુ માસ અને વર્ષ
અશુભ સમય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો