બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Arohi
Last Updated: 11:13 AM, 13 October 2023
આજે આશો મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશ છે. કરણ વિષ્ટિ, નક્ષત્ર ઉત્તરાફાલુની અને દિવસ શુક્રવારનો છે. આજનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે. લક્ષ્મીજીની પૂજા કરવાથી ઘરની દરિદ્રતા, પૈસાની તંગી દૂર થઈ શકે છે. સાથે જ પિતૃ પક્ષ પણ ચાલી રહ્યો છે અને આજના દિવસે ચૌદસ શ્રાદ્ધ પણ છે.
પંચાગ અનુસાર ચૌદસ તિથિને જ ચતુર્દશી શ્રાદ્ધ કરવામાં આવે છે. તેમાં અકાળ મૃત્યુ જેવી દુર્ઘટના, આત્મહત્યા અથવા તો કોઈ ચૌદસે મૃત્યુ પામ્યું હોય તેમનો શ્રાદ્ધ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જેમનું મોત થયું છે તેમનું શ્રાદ્ધ ભૂલથી પણ આજે ન કરવું જોઈએ.
શુક્રવારના વ્રત માટેના નિયમ
તમે શુક્રવારે વ્રત કરો છો તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. સાફ કપડા પહેરો. માચા લક્ષ્મીની મૂર્તિ સામે વ્રતનો સંકલ્પ લો. મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિના સામે ધૂપ, દિવો, અગરબત્તી કરો. કમળનું ફૂલ, કોડી, ફળ, લાલ વસ્ત વગેરે ચડાવો. સાકર, ખીરનો ભોગ લગાવો.
આરતી કરો અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ અને શ્રીસૂક્તનો પાઠ કરો. દર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા-આરાધના અને વ્રત કરવાથી મહત્વપૂર્ણ કાર્ય જલ્દી પૂરા થઈ જાય છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ બની રહે છે. દાંપત્યજીવન સુખમાં રહે છે. જીવનના કષ્ટ અને આર્થિક તંગી દૂર થઈ શકે છે.
13 ઓક્ટોબર 2023નું પંચાગ
સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રાસ્તનો સમય
હિંદુ મહિનો અને વર્ષ
અશુભ સમય (શુભ સમય)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો