બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Dinesh
Last Updated: 06:11 PM, 25 August 2023
Vadodara news : રાજ્યમાંથી વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે, વડોદરાની આજવા નિમેટા કેનાલમાં ઝંપલાવી યુવકે આપઘાત કર્યો છે. યુવક અને યુવતી બંન્ને આજવા નિમેટા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં યુવતીને બચાવી લેવાઈ છે જ્યારે યુવકનું ડૂબવાથી મૃત્યું થયું છે.
યુવકનું મોત, યુવતીનો બચાવ
સ્થાનિકોએ સમયસર કેનાલમાંથી યુવતીનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ યુવતીને સાવરવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે યુવકને કેનાલમાંથી બહાર નીકાળળ્યો ત્યારે તેનો મૃત્યું થઈ ગયો હતો. યુવકના મૃતદેહને પીએમ હોસ્પિટલ ખસેડાયો છે. પાપ્ત વિગતો મુજબ આજવા રોડ વિસ્તારમાં યુવતી રહેતી હોવાનું સામે આવ્યું છે. પાપ્ત વિગતો મુજબ આજવા રોડ ઉપર સરદાર એસ્ટેટ પાછળ આવેલી શુભ-લક્ષ્મી સોસાયટીમાં રહેતા આશુ રાજેશભાઇ હરીજન અને તેના જ વિસ્તારમાં જ રહેતી રાખી (નામ બદલ્યું છે) જેઓ કોઈ કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું. કેનાલમાં પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકનું મૃત્યુ થયું હતુ.
કારણ અકબંધ
સમગ્ર ઘટનાને પગલે પરિવાર પર આફતના વાદળો ઘેરાયા છે. આપઘાત કરવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ લોક મુખે ચર્ચા એવી છે કે, પ્રેમ સંબંધમાં આ પગલુ ભર્યું હોઈ શકે. જે સમગ્ર બાબતને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો