બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Kinjari
Last Updated: 01:38 PM, 2 November 2021
ઉત્તરપ્રદેશનો છે કિસ્સો
ઉત્તરપ્રદેશના મેનપુરીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ ચોંકી જશો. 8 વર્ષ પહેલા પ્રમોદ કુમાર શ્રીવાસ્તવના 13 વર્ષષના દિકરા રોહિતનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જે વાતને 8 વર્ષ વીતી ચૂક્યા છે.
બીજા ગામમાં થયો જન્મ
રામનરેશ શંખવારના ઘરે એક દિકરાનો જન્મ થયો જેનું નામ ચંદ્રવીર છે. ચંદ્રવીરનો આ પુનર્જન્મ છે અને આ 8 વર્ષ પહેલા નદીમાં ડૂબી ગયો હતો તે જ રોહીત છે. ચંદ્રવીરે પોતાના પિતાને જીદ કરીને કહ્યું કે પહેલા જન્મના પિતાને મળવું છે હું તેમનો દિકરો હતો જેનું 8 વર્ષ પહેલા મોત થયું છે. આ સાંભળીને રામનરેશ હેરાન રહી ગયો હતો.
પ્રમોદ કુમારના ઘરે લઇ ગયા
પોતાના દિકરાની જીદ માનીને પ્રમોદ કુમારના ઘરે લઇ ગયા હતા. ત્યાં જઇને ચંદ્રવીર પોતાના ઘરના લોકોને મળ્યો અને કહ્યું કે, હું રોહિત છુ અને તે બધું કહેવા લાગ્યો. તેણે ઘરના બધા લોકોને ઓળખી લીધા અને તે પોતાની સ્કૂલમાં પણ ગયો ત્યાં જઇને શિક્ષકોને ઓળખ્યા. તે ક્યાં ભણ્યો શું કર્યું તે બધી વાત જાણીને લોકો હેરાન થઇ ગયા હતા.
પહેલા જન્મની ફેમિલીને મળીને ખુશ
પોતાના પિતા પ્રમોદને મળીને તે ઘણો જ ખુશ હતો. આ મામલાએ તો ગામમાં ખળભળાટ મચાવી દીધો હતો. ચારેતરફ આ જ વાતની ચર્ચા થઇ રહી છે. આમ તો કોઇ પુનર્જન્મ પર વિશ્વાસ નથી કરતું પરંતુ આ કિસ્સા બાદ તો જે લોકો વિશ્વાસ નથી કરતાં તે લોકો પણ હેરાન રહી ગયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ