બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / અજબ ગજબ / a weird news from uttarpradesh where a boy still remember his past life

ના હોય! / નદીમાં ડૂબી ગયેલ દીકરો 8 વર્ષે ઘેર આવ્યો, કહ્યું આ મારો પુનર્જન્મ, ઘટના જાણીને હેબતાઈ જશો

Kinjari

Last Updated: 01:38 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુનર્જન્મની વાતોમાં કેટલું તથ્ય છે તે કોઇ જાણતું નથી. કેટલાક લોકો એવું માને છે કે પુનર્જન્મ થાય છે તો કેટલાકને લાગે છે આવું કંઇ હોતું નથી. હાલમાં જ પુનર્જન્મનો એક કિસ્સો ઉત્તરપ્રદેશમાં સામે આવ્યો છે.

  • ઉત્તર પ્રદેશમાં પુનર્જન્મની ઘટના આવી સામે
  • 8 વર્ષ પહેલા દિકરાનું ડૂબી જવાથી થયું હતું મોત
  • ઘટના સામે આવતા ગામનાં લોકો હેબતાઇ ગયા 

ઉત્તરપ્રદેશનો છે કિસ્સો
ઉત્તરપ્રદેશના મેનપુરીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ ચોંકી જશો. 8 વર્ષ પહેલા પ્રમોદ કુમાર શ્રીવાસ્તવના 13 વર્ષષના દિકરા રોહિતનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જે વાતને 8 વર્ષ વીતી ચૂક્યા છે. 

બીજા ગામમાં થયો જન્મ
રામનરેશ શંખવારના ઘરે એક દિકરાનો જન્મ થયો જેનું નામ ચંદ્રવીર છે. ચંદ્રવીરનો આ પુનર્જન્મ છે અને આ 8 વર્ષ પહેલા નદીમાં ડૂબી ગયો હતો તે જ રોહીત છે. ચંદ્રવીરે પોતાના પિતાને જીદ કરીને કહ્યું કે પહેલા જન્મના પિતાને મળવું છે હું તેમનો દિકરો હતો જેનું 8 વર્ષ પહેલા મોત થયું છે. આ  સાંભળીને રામનરેશ હેરાન રહી ગયો હતો. 

પ્રમોદ કુમારના ઘરે લઇ ગયા
પોતાના દિકરાની જીદ માનીને પ્રમોદ કુમારના ઘરે લઇ ગયા હતા. ત્યાં જઇને ચંદ્રવીર પોતાના ઘરના લોકોને મળ્યો અને કહ્યું કે, હું રોહિત છુ અને તે બધું કહેવા લાગ્યો. તેણે ઘરના બધા લોકોને ઓળખી લીધા અને તે પોતાની સ્કૂલમાં પણ ગયો ત્યાં જઇને શિક્ષકોને ઓળખ્યા. તે ક્યાં ભણ્યો શું કર્યું તે બધી વાત જાણીને લોકો હેરાન થઇ ગયા હતા. 

પહેલા જન્મની ફેમિલીને મળીને ખુશ
પોતાના પિતા પ્રમોદને મળીને તે ઘણો જ ખુશ હતો. આ મામલાએ તો ગામમાં ખળભળાટ મચાવી દીધો હતો. ચારેતરફ આ જ વાતની ચર્ચા થઇ રહી છે. આમ તો કોઇ પુનર્જન્મ પર વિશ્વાસ નથી કરતું પરંતુ આ કિસ્સા બાદ તો જે લોકો વિશ્વાસ નથી કરતાં તે લોકો પણ હેરાન રહી ગયા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ