બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / A small farmer did a great job, discovered 40 tools that work in agriculture, honored with Padyashree Award
Hiralal
Last Updated: 09:54 PM, 28 March 2022
કર્ણાટકના ધારવાડના ખેડૂત અને ખેત શોધક અબ્દુલ ખદેર નડાકટ્ટીન નાના અને મધ્યમ ખેડૂતોના જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે.અબ્દુલ ખદેરની શોધથી ખેડૂતોનું જીવન ખૂબ સરળ બન્યું છે. નાના ખેડૂતોને કામ લાગતી લગભગ 40 જેટલી શોધ તેમણે કરી છે.
ખેતીમાં 40 શોધ કરવા બદલ મળ્યો પદ્યશ્રી પુરસ્કાર
અબ્દુલ ખદેરને ખેતીમાં 40 શોધ કરવા બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્યશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યાં છે.
A grassroots agricultural innovator from Karnataka's Dharwad, Abdul Khader Nadakattin receives Padma Shri award from President Ram Nath Kovind.
— ANI (@ANI) March 28, 2022
He has been credited with over 40 innovations that assist small and marginal farmers across India. pic.twitter.com/KVgbCFbm4H
શું શોધ કરી અબ્દુલ ખદેરે
અબ્દુલે ખદેરે આંબલીના બીજ છૂટા પાડવાનું મશીન, હળની રાંપ બનાવતું મશીન, બીયારણ કમ ખાતરની શારડી, પાણી ગરમ કરતું બોઈલર, આપમેળે શેરડી વાવતું મશી અને વ્હીલ ટિલર સહિતના ખેત ઓજારો બનાવીને લાખો ખેડૂતોને મદદ કરી છે.
પહેલી શોધ કરી આ વાહ એલાર્મની
તેમણે પહેલી શોધ એક એલાર્મની કરી હતી. વહેલી સવારમાં ઉઠવા માટે તેમણે વસ્તુ બનાવી હતી. તેઓ એલાર્મ કીને અંતે એક પાણીની બોટલ એવી રીતે બાંધતા કે એલાર્મ વાગ્યા બાદ પાણી તેમના ચહેરા પર પડે અને આ રીતે તેઓ જાગી જાય.
I am a common farmer but the Indian government has honored me with the Padma Shri award for the research I have done on the machines used in agriculture in the last 35 years. I want to dedicate this to all the farmers in the country: Padma Shri awardee Abdul Khader Nadakattin pic.twitter.com/JE3YWzVAtv
— ANI (@ANI) March 28, 2022
પદ્યશ્રી એવોર્ડ મળવા પર શું કહ્યું ખેડૂતે
હું એક સામાન્ય ખેડૂત છું પરંતુ છેલ્લા 35 વર્ષમાં મેં કૃષિમાં ઉપયોગમાં લેવાતા મશીનો પર કરેલા સંશોધન માટે ભારત સરકારે મને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યો છે. હું આ દેશના તમામ ખેડૂતોને સમર્પિત કરવા માંગુ છું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો