બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / A plan to make a new slum quarter was undertaken by the Ahmedabad Municipal Corporation
Vishal Khamar
Last Updated: 02:01 PM, 5 February 2024
અમદાવાદના શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ ઝૂપડપટ્ટી અથવા તો વર્ષો પહેલા તૈયાર થયેલા મકાનો હાલ અત્યંત જર્જરિત થયા છે,લોકો ઘરમાં સૂતા હોય તો પણ રાત્રે અથવા તો ગમે ત્યારે સતના પોપડા પડે અને જાનહાની ની પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગરીબ લોકોને પણ પાકા મકાન સારી સુવિધા સાથે મળે તેને ધ્યાનમાં લઈને અનેક વિસ્તારોમાં રીવલોપમેન્ટની કામગીરી હાથ ધરી છે.
અમદાવાદ માં છેલ્લા કેટલાય વર્ષો થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદ મ્યું. કોર્પોરેશન દ્વારા ગરીબોને સારું ઘર અને તમામ મૂળભૂત આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સ્લમ વિસ્તારને ડેવલપ કરવાનું બીડું ઉઠાવ્યું છે, શહેરના નવરંગપુરા વિસ્તાર હોય કે વેજલપુર વિસ્તાર જ્યાં સ્લમ વિસ્તાર હતો ત્યાં AMC દ્વારા ગરબીને પાકા મકાન બનાવી આપવામાં આવી રહ્યા છે, સ્લમ વિસ્તારમાં થી AMC ને ગટર, પીવાના પાણી બાબતે અનેક ફરિયાદો આવતી હતી ત્યારે આ તમામ ફરિયાદોનો એક સાથે નિકાલ અને લોકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુ થી AMC દ્વારા સ્લમ વિસ્તારમાં સારી સુવિધાના એક રૂમ, રસોડું, બાલકની ની સુવિધા સાથે નવા મકાનો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
AMC દ્વારા તમામ સ્લમ ક્વાટર ને તોડીને નવા જ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂના સ્લમ ક્વાટર હતા જેમાં હવે ઘરમાં પોપડા પાડવા, ગટર ની લાઈન વારંવાર તૂટી જવી, પીવા નું પાણી સમયસર ના આવવું અથવા તો ચોમાસામાં પાણી ભરાઈ જવાની ફરિયાદો AMC ને છાસ વરે મળતી હતી. અનેક ફરિયાદોનું નિરાકરણ કરવા છતાં પણ સમસ્યાઓ ત્યાંને ત્યાં જ ફરી ઊભી હતી. જેથી AMC દ્વારા તમામ સ્લમ ક્વાટર ને તોડીને નવા જ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં રખિયાલના સોનારિયા વિસ્તારમાં સ્લમ ક્વાટરનું રી ડેવલમેન્ટનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આમ આ યોજના પૂર્ણ થશે ત્યારે તમામ લોકોને સારી સુવિધાઓ, સ્વચ્છતા અને પહેલા કરતા મોટું મકાન પણ પ્રાપ્ત થશે.
વધુ વાંચોઃ PM મોદી આવશે ગુજરાત: 16થી 22મીએ મહેસાણામાં યોજાનાર કાર્યક્રમમાં આપશે હાજરી, જાણો વિગત
રીપેરીંગ અને મેન્ટનન્સના કારણે અનેક સ્લમ વિસ્તારો ચાલીઓ જર્જરિત બની જાય છે
આમ ગરીબ નાગરિક પોતાની કમાણી માં ઘર ચલાવે છે મકાન રિપેર કરાવે ? ત્યારે રીપેરીંગ અને મેન્ટનન્સના કારણે અનેક સ્લમ વિસ્તારો ચાલીઓ જર્જરિત બની જાય છે. અનેક ફરિયાદો AMC ને પ્રાપ્ત થઈ હતી. જેથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન હવે ગરીબો માટે દેવદૂત બની ને શહેરના મોટાભાગ ના સ્લમ ક્વાટર ને રી ડેવલમેન્ટ કરીને તમામ લોકોને સારી સુવિધાઓની અનુભુતી કરાવી રહ્યું છે ત્યારે હજુ અનેક વિસ્તારમાં AMC દ્વારા પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime