બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / 75 politicians covid positive in bihar bjp
Parth
Last Updated: 06:29 PM, 14 July 2020
બિહાર ભાજપમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. ભાજપના 75 નેતા અને કાર્યકર્તા એકસાથે પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે જ બધાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સવારે પાંચ વાગે રિપોર્ટ સામે આવી છે. રિપોર્ટ અનુસાર સોથી વધારે લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ભાજપના સંગઠન મહામંત્રી નાગેન્દ્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, થોડા મહિના પહેલા જ તેમનું હાર્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રદેશ મહાસચિવ દેવેશ કુમાર, ઉપાધ્યક્ષ રાજેશ વર્મા અને પૂર્વ એમએલસી રાધામોહન શર્મા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ સિવાય ત્રણ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે.
भाजपा का प्रदेश कार्यालय में 75 करोना पॉजिटिव
— Sewak Pappu Yadav (@pappuyadavjapl) July 14, 2020
क्या बिहार में यह है तबलीग का दफ्तर?
यहां कौन है मौलाना साद?
क्या छोटा मोदी है मौलाना साद?
बाढ़ में वर्चुअल रैली कर फैलाया करोना
ભાજપ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા બાદ પપ્પૂ યાદવે ટ્વિટ કરીને કહ્યું કે 'ભાજપના પ્રદેશ કાર્યાલયમાં 75 કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે, શું બિહારમાં આ તબલીગી દફતર છે ? મૌલાના સાદ કોણ છે ? શું નાના મોદી છે મૌલાના સાદ ? પૂરમાં વર્ચ્યુઅલ રેલી કરીને કોરોના ફેલાવવામાં આવી રહ્યો છે.'
मुख्यमंत्री आवास में परिवार समेत 85 लोग कोरोना पॉज़िटिव
— Tejashwi Yadav (@yadavtejashwi) July 14, 2020
वर्चुअल रैली के कारण बिहार BJP के 75 नेता संक्रमित
उपमुख्यमंत्री आवास के निजी स्टाफ सहित अनेक लोग संक्रमित
मुख्य सचिव और सचिवालय के अनेक कर्मचारी संक्रमित
बिहार में जब CM/Dy CM,मंत्री सुरक्षित नहीं है तो आम आदमी का क्या?
बिहार BJP के 100 में से 75 नेता कोरोना पॉजिटिव पाए गए हैं। ये सत्ताधारी ना जाने कौन सी जमात के है लोग है जिन्हें आम आवाम की जिंदगी की चिंता नहीं है? क्या ये लाशों के ढ़ेर पर चुनाव चाहते है? CM आवास के 85 लोग, उपमुख्यमंत्री के निजी लोग, शीर्ष मंत्री,अधिकारी पॉज़िटिव पाए जा रहे है। pic.twitter.com/9ZIIWwZFDP
— Tejashwi Yadav (@yadavtejashwi) July 14, 2020
તેજસ્વી યાદવે પણ ટોણો મારતા કહ્યું કે 'સીએમ આવાસ પર 85 લોકો કોરોના પોઝિટિવ, વર્ચ્યુઅલ રેલીના કારણે ભાજપના 75ને કોરોના, ડેપ્યુટી સીએમ આવાસના સ્ટાફના લોકો સંક્રમિત, બિહારમાં CM/Dy CM, મંત્રી સુરક્ષિત નથી તો સામાન્ય માણસનું શું થશે ?'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ