બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 children drowned in Narmada canal between Bhujpur-Ghelda near Mundra in Kutch

કચ્છ / માતા પિતા માટે રેડ એલાર્મ.! મુંદ્રા નજીક નર્મદા કેનાલમાં 4 બાળકો ડૂબ્યા, 2ના મોત, 2ની શોધખોળ, જાણો બનાવ

Dinesh

Last Updated: 04:14 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News : કચ્છના મુન્દ્રા નજીક ભુજપુર-ઘેલડા વચ્ચે નર્મદા કેનાલમાં 4 બાળકો ડૂબ્યા, 2 બાળકોના મૃતદેહ મળ્યા અન્ય બેની શોધખોળ હાથ ધરાઈ

  • કચ્છના મુંદ્રા નજીક નર્મદા કેનાલમાં 4 બાળકો ડૂબ્યા
  • ભુજપુર-ઘેલડા વચ્ચે નર્મદા કેનાલમાં બાળકો ડૂબ્યા
  • 2 બાળકોના મૃતદેહ મળ્યા,અન્ય બેની શોધખોળ હાથ ધરાઈ


કચ્છના મુન્દ્રા નજીક નર્મદા કેનાલમાં 4 બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. મુન્દ્રા પાસે ભુજપુર-ઘેલડા વચ્ચે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બાળકો ડૂબ્યા છે. વિગતો મુજબ ચાર બાળકો ન્હાવા પડ્યા હતા જે માંથી 2 બાળકોના મૃતદેહ બહાર કઢાયા છે. અન્ય બે બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે. 

મૃતકની તસવીર

મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા 
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. કેનાલમાં બાળકો ડૂબી જવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. 

પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
નર્મદા કેનાલમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરરાટી વ્યાપી જવા પામી હતી તેમજ પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને ઘેરા શોકમાં ગરકાવ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડૂબનાર બાળકોમાં એકપણને તરતા ન આવડતું હોવાથી ડૂબવાથી મોત થયા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ