બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / વિશ્વ / Extra / 25-killed-in-banani-building-fire

NULL / બાંગ્લાદેશઃ ઢાકામાં 22 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 25 લોકોનાં મોત, 70 ઘાયલ

vtvAdmin

Last Updated: 09:23 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બાંગ્લાદેશની બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આ આગની ઝપેટમાં 25 લોકોનાં મોત નિપજયાં છે જ્યારે અન્ય 70 લોકોને ઇજા પહોંચી છે. આ આગ ઢાકાના  બનાની વિસ્તારમાં આવેલા એફઆર ટાવરના 22માં માળે ગુરૂવારના રોજ લાગી હતી.



એક મળતાં અહેવાલ મુજબ એફઆર ટાવરના 6ઠ્ઠા માળે આગ લાગી હતી અને થોડા જ સમયમાં આગ બીજા અનેક માળ સુધી ફેલાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડની 21 ગાડીઓ ઘટના સ્થળે પહોચીં હતી. અંદાજે 4 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે ત્યારબાદ બિલ્ડિંગમાંથી 13 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. 



બિલ્ડિંગમાં ધુમાડેને જોઇ કેટલાંક લોકોએ કુદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમ ન બન્યું. બિલ્ડિંગમાંથી કુદીને જીવ બચાવવાનો પ્રયત્ન કરનાર લોકોમાંથી કેટલાંકના મોત નિપજ્યાં છે. બિલ્ડિંગમાંથી કુદીને મૃત પામનાર લોકોમાં શ્રીલંકાના નાગિરકોનો પણ સમાવેશ થાય છે. 



જ્યારે કેટલાંક લોકોએ આગ લાગ્યા બાદ ટોપ ફલોર જઇ બાજુની બીજી બિલ્ડિંગની છત પર કુદકો લગાવી પોતાનો જીવ બચાવ્યો. બાંગ્લાદેશ સરકારે આ આગની ઘટનાની તપાસ માટે 4 કમિટિનું ગઠન કર્યું છે. જો કે આગ લાગવા પાછળનું કારણ  હજુ સુધી જાણવા મળ્યું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ