બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / What is the threat of a natural disaster on Delhi now! Now the water level of Yamuna is at an alarming level
Priyakant
Last Updated: 03:55 PM, 10 July 2023
ભારે વરસાદ અને હરિયાણાથી છોડવામાં આવેલ પાણીને કારણે યમુના નદીમાં પાણી ઊછળી રહ્યું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર જોખમી નિશાનની નજીક છે. કેન્દ્રીય જળ આયોગ અનુસાર દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર મંગળવાર (11 જુલાઇ) એ જોખમી નિશાન(205.33 મીટર) ની ઉપર જઈ શકે છે.
સોમવારે બપોરે 12 વાગ્યા આસપાસ જૂન રેલવે બ્રિજ પાસે યમુના નદીના પાણીનું લેવલ 204.50 મીટર નોંધાયું હતું. આ સાથે બપોરે 10 વાગે હથિની કુંડ વૈરાગથી 2,17,003 ક્યુસેક પાણી યમુનામાં છોડવામાં આવ્યું હતું.
આ તરફ હવે યમુના નદીના કિનારે રહેવા વાળા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી સરકારના મંત્રી આતિશી નાવડીમાં બેસી નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. યમુના નદીનું જળસ્તર વધવાથી દિલ્હીનૅ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. જેને લઈ હવે દિલ્હી સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
#WATCH | Delhi | River Yamuna has crossed warning level. At 1 pm, water level of the river recorded at 204.63 m. At 1 pm, 1,90,837 cusecs of water released from Hathinikund barrage into Yamuna pic.twitter.com/644xxOHYjv
— ANI (@ANI) July 10, 2023
નોંધનીય છે કે, આની પહેલા રાજધાની દિલ્હીમાં 1979 અને 2010માં પૂર આવ્યું હતું. તે સમયે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. 1978માં યમુના નદીમાં 2 લાખ 24 હજાર 390 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો