બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / What happens to your money if the bank with which you have an account closes? Know how much and how to get money back
Megha
Last Updated: 05:35 PM, 22 November 2022
આજકાલ દરેક લોકોનું બેંક એકાઉન્ટ હોય છે અને એ જરૂરી પણ બની ગયું છે, વધુ પડતાં લોકોની સેલેરી બેંક ખાતામાં આવે છે અને આ સિવાય ઘણા લોકો એમના પૈસા પણ બેંકમાં સાચવીને રાખે છે. ઘણા લોકો એમની બચત બેંકમાં રાખે છે. આ સિવાય બેંક ફક્ત પૈસા રાખવાની જ નહીં પણ બીજી ઘણી સુવિધા પણ આપે છે. ઘણી એવી સ્કીમ આપે છે જેમાં રોકાણ કરીને સારું રિટર્ન પણ મળે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી બેંક ક્યારેક ડૂબી જાય કે કોઈ કારણોસર બંધ થઈ જાય તો એવી સ્થિતિમા તેમાં પડેલ તમારા પૈસાનું શું થાય છે? આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શું છે નિયમ?
જો તમારું કોઈ બેંકમાં એકાઉન્ટ છે અને એ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા પડ્યા હોય અને એવામાં અચાનક બેંક ડૂબી ગઈ તો તમારા એ પૈસાનું શું થશે? જણાવી દઈએ કે નિયમો અનુસાર આવી સ્થિતિમાં 5 લાખ રૂપિયા મળી રહે છે એટલે કે 5 લાખ કે તેનાથી નીચેની રકમ બેંકમાં સુરક્ષિત માનવામાં આવે છે.
હવે આ વાંચીને વિચાર આવ્યો હશે કે જો બેંકમાં 5 લાખ કરતાં વધુ પૈસા જમા પડ્યા હોય તો શું તમારે નુકશાન ભોગવવું પડશે? એ સમયે એમ સમજવું જરૂરી છે કે સરકાર પણ તેના માટે પગલાં ઉઠાવી રહી છે કે કેવી રીતે લોકોની મહેનતની કમાણી ન બગડે. આવી સ્થિતિમાં સરકાર એવું પગલું ઉઠાવે છે કે કોઈ પણ બેંક ડૂબવાની હોય ત્યારે આરબીઆઇની મદદથી સરકાર એ બેંકને બીજી કોઈ એક મોટી બેંકમાં વિલય કરી દે છે અને એમ કરવાથી લોકોણઆ પૈસા ડૂબતાં બચી જાય છે.
આ સિવાય જ્યારે કોઈ બેંક ડૂબવાની હોય છે કે એવી સ્થિતિમાં આવી જાય છે ત્યારે ડીઆઈસીજીસી બેંક એ ખાતા ધારકોના પૈસા ચૂકવવાની જવાબદારી ઉઠાવી લે છે અને એ બેંક પાસેથી તે પ્રીમિયમ લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો