બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / what happens if you eat too many oranges
Manisha Jogi
Last Updated: 09:24 AM, 8 December 2023
શિયાળામાં સંતરાનું વધુ વેચાણ થઈ રહ્યું છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર સીઝનલ ફળનું સેવન જરૂરથી કરવું જોઈએ, જેથી શરીરને જરૂરી પોષકતત્ત્વો મળી રહે છે. સંતરામાં વિટામીન સી હોય છે અને તે શરીર માટે ખૂબ જ લાભદાયી છે. આ બિમારી હોય તો સંતરાનું સેવન ના કરવું જોઈએ.
કિડની
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર સંતરાનું વધુ સેવન કરવાથી કિડની પર ખરાબ અસર થાય છે અને કિડનીની બિમારી થઈ શકે છે. સંતરામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોવાથી જે લોકો પહેલેથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા છે, તેમણે સંતરાનું સેવન ના કરવું જોઈએ.
સિટ્રસ એલર્જી
અનેક લોકો ખાટ્ટા ફળનું સેવન કરે તો તેમને પરેશાની થઈ શકે છે. એલર્જીની પ્રોબ્લેમ હોય તો ખાટ્ટા લીંબુ અથવા સંતરા ખાવાથી એલર્જી વધી શકે છે. સંતરામાં ભરપૂર માત્રામાં વિટામીન સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ, ફાઈબર તથા મિનરલ્સ હોય છે.
કોલસ્ટ્રોલ
જો તમે કોલસ્ટ્રોલની બિમારીથી પીડાઈ રહ્યા છો, તો સંતરા લાભદાયી માનવામાં આવે છે. સંતરામાં ફાઈબર હોવાને કારણે સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. જે લોકો સાઈટ્સ એલર્જી અને કિડનીની સમસ્યાથી પરેશાન છો, તેમણે સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ. સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી ઉલ્ટી, ઉબકા, માથાનો દુખાવો જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો