બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Dinesh
Last Updated: 04:27 PM, 4 March 2023
અમદાવાદથી વાયા વડોદરા, મુંબઈ સુધીના મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પશ્ચિમ રેલવે કેટલીક ટ્રેનો રદ્દ કરી છે. ઉધના યાર્ડ રિમોડલિંગના અંતર્ગત ઉધના યાર્ડમાં નૉન ઇન્ટરલૉકિંગના કામના કારણે 06 માર્ચ 2023 સુધી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તેમજ કેટલીક ટ્રેનો ડાયવર્જન કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા ડાયવર્ટ કરાયેલી ટ્રેનો છાયાપુરી/વડોદરા સ્ટેશન પર ઉભી રહશે. તેમજ વડોદરા સ્કિપિંગ હોલ્ટના કારણે વડોદરાથી આવતા મુસાફરો છાયાપુરીમાં ટ્રેનમાં ચડી શકશે.
Due to the Non-interlocking working of Udhna yard in connection with Udhna yard remodeling from 3rd to 6th March 2023, the following trains will be cancelled.#WRupdates pic.twitter.com/BVcD6WqNwr
— Western Railway (@WesternRly) March 4, 2023
પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારીનો પરિપત્ર
ટ્રેન રદ અને ડાયવર્જનને લઈ પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા એક પત્ર પણ જાહેર કરાયું છે. જેમાં જણાવ્યું છે કે, 6 માર્ચ 2023 સુધી ઉધના યાર્ડના રિમોડેલિંગના કામને લઈ ઉધના યાર્ડની નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે, નીચેની ટ્રેનો રદ કરવામાં આવી.
જુઓ લિસ્ટ...
पश्चिम रेलवे द्वारा डायवर्ट की गई ट्रेनों का छायापुरी/वडोदरा स्टेशनों पर ठहराव। @WesternRly pic.twitter.com/fYSzEE9Aqc
— DRM Ahmedabad (@drmadiwr) March 3, 2023
આ ટ્રેનો પણ રદ્દ
ટ્રેન નંબર 19008 ભુસાવલ-સુરત એક્સપ્રેસ 6મી માર્ચ 23ના રોજ રદ રહેશે તેમજ ટ્રેન નંબર 09077 નંદુરબાર-ભુસાવલ સ્પેશિયલ 6મી માર્ચ23ના રોજ રદ રહેશે
2.Train No. 19008 Bhusaval - Surat Express will remain cancelled on 6th March,23
— Western Railway (@WesternRly) March 4, 2023
3.Train No. 09077 Nandurbar – Bhusaval Special will remain cancelled on 6th March,23
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime