બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / આરોગ્ય / 'Walnut' is a panacea for many diseases ranging from heart related ailments, It is rich in various nutrients
Megha
Last Updated: 03:57 PM, 14 February 2023
આમ તો દરેક સૂકોમેવો એટલે કે ડ્રાય ફ્રૂટ આરોગ્ય માટે ફાયદારૂપ છે, પરંતુ અખરોટની વાત જ કંઈક નિરાળી છે. અખરોટમાં ફાઇબર, વિટાિમન-બી, મેગ્નેશિયમ અને એિન્ટ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા-આર્થ્રાઇટિસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝિમા અને સોરાયસિસ જેવી બીમારીમાં સુરક્ષા પૂરી પાડે છે.
અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાય ફ્રૂટઃ
તેમાં એએલએ (અલ્ફા-લિનોલેનિક એસિડ) હોય છે, જે શરીર માટે ખૂબ જ ઉપયોગી તત્ત્વ છે. શાકાહારી લોકો માટે તે કુદરતનું વરદાન છે. અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે, જે મગજના કોષોને સતેજ રાખે છે. અખરોટમાં રહેલું મેલાટોનિન નામનું તત્ત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘની ભેટ પણ આપે છે.
અખરોટથી હૃદયને રક્ષણઃ
અખરોટના સેવનથી હૃદયની બીમારીને ઘણી હદ સુધી ટાળી શકાય છે. તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે, તેમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસિડ પણ હૃદય સંબંધિત બીમારીથી બચાવે છે. અખરોટના નિયમિત સેવનથી આયુષ્યમાં પથી ૧૦ વર્ષનો વધારો થાય છે.
ઊંઘ લાવવામાં મદદરૂપઃ
અખરોટ ઊંઘ લાવવામાં બહુ લાભદાયક છે, તેમાંથી એક હોર્મોન નીકળે છે, જેનું નામ મેલાટોનિન હોય છે, જેનાથી આરામ મળે છે. સારી ઊંઘ મેળવવા માટે તે યોગ્ય પ્રમાણમાં મેલાટોનિન રિલીઝ કરે છે.
હાડકાં થાય છે મજબૂતઃ
અખરોટ ખાવાથી હાડકાં મજબૂત થાય છે, સાથે જ તે દાંત માટે પણ શ્રેષ્ઠ હોય છે. ડેન્ટિસ્ટ પણ સ્વસ્થ દાંત માટે રોજ અખરોટના સેવનની સલાહ આપે છે. અખરોટ વધારાની કેલરીને બાળે છે. દિવસમાં બે-ત્રણ અખરોટ ખાવાથી વજન ઘટી શકે છે.
મગજની નબળાઈ દૂર કરે:
અખરોટનું નિયમિત સેવન કરવાથી ચક્કર, આંખનાં અંધારાં, સ્નાયુની નબળાઈ સાથે મગજની નબળાઈ પણ દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime