બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 02:55 PM, 1 May 2024
તમે પણ નાનપણમાં તમારી સ્કૂલ કબ્રસ્તાન પર બનેલી છે અથવા તો કોઈ ફલાણી ગલી કે ઘર પાસેથી રાત્રે પસાર નહીં થવાનું કે પછી તમારા કોઈ મિત્રના દાદા પાસે ભૂતે બીડી માંગીને પીધી હોય એવી ઘણી વાતો તમે સાંભળી હશે પણ શું તમને ખબર છે કે આપણાં રાજકોટમાં આવેલા એક રહસ્યમય હવેલી આવેલી છે જેને ત્યાંનાં ભૂતિયા હવેલી કહે છે.
ADVERTISEMENT
આખી દુનિયામાં ઘણા એવા રહસ્યમય સ્થળો હોય છે જેને લોકો ભૂતિયા સ્થળો તરીકે ઓળખવા લાગે છે અને આપણા ગુજરાતમાં પણ ઘણા આવા રહસ્યમય સ્થળો આવેલા છે.. જેની લિસ્ટ ઘણી લાંબી છે. આ યાદીમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલો અવધ પેલેસ પણ સામેલ છે. અવધ પેલેસમાં ભૂત થાય તેવી વાતો ત્યાં રહેતાં લોકો કરતાં રહે છે અને ઘણા મડિયા રિપોર્ટ્સમાં પણ આ વાતનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે, સાથે જ એમ પણ કહેવામાં આવે છે એક રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આ હવેલી કોની છે તે આજ સુધી જાણી શકાયું નથી.
ADVERTISEMENT
રાજકોટની આ જગ્યાએ જતા ભલભલાના હાંજા ગગડી જાય છે | Ajab Gajab #AvadhPalaceRajkot #huntedpalace #vtvajabgajab pic.twitter.com/1kDr29TDoP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2024
કહેવાય છે કે આ અવધ પેલેસમાં એક છોકરી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી સળગાવી દેવામાં આવી હતી. ત્યારથી તે યુવતીની આત્મા અહીં ભટકી રહે છે. આ હવેલીમાં અત્યાર સુધી કોઈ રહી શક્યું નથી પણ અહીંની દીવાલો પર ઘણા નામો અને ચિત્રો જોવા મળે છે.
લોકો એવું પણ કહે છે કે અવધ બંગલો એક સમયની પ્રખ્યાત હોટલ હતી અને અહીં લોકો જમવા અને રહેવા આવતા હતા. પણ આજે અહીં એક ચકલી પણ ફરકતી નથી. આ હવેલી અત્યારે ખંઢેર બની ગઈ છે. કહેવાય છે કે કોઈપણ વ્યક્તિ સાંજ બાદ તો ત્યાં જવાની હિંમત પણ કરતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT