બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / uttarakhand-corona-update-uttarakhand-kumbh-haridwar-many-positive-cases
Nirav
Last Updated: 06:54 PM, 24 April 2021
હરિદ્વારમાં કોરોનાએ કુંભમેળાની મજા મારી નાખી છે, અહીં હજુ પણ સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં હરિદ્વાર ઋષિકેશ જેવા સ્થળોએથી 1175 નવા કેસ મળી આવ્યા છે.
નિરંજની અખાડાના મહામંડલેશ્વરના દિલ્હીમાં નિધન પછી હરિદ્વારમાં પણ ચાર લોકોના મોત નીપજયાં છે, હાલમાં અહીં લોકોમાં એ હદની અફરાતફરી છે કે લોકો મૂંઝાઈ રહ્યા છે કે આખરે ક્યાં જઈને તેઓ સરાવાર કરાવે કારણકે આ વિસ્તારની હોસ્પિટલોમાં બેડ ભરાઈ ગયા છે.
હરિદ્વારમાં કોરોના બેકાબૂ
હાલમાં વૈષ્ણવ વૈરાગી અખાડા આ માહોલમાં પણ અંતિમ સ્નાન માટે હર કી પૌડી જવાની તૈયારીમાં છે અને આ દિવસે બંગાળમાં સાતમા ચરણનું મતદાન પણ યોજાવાનું છે, મોટા ભાગના શૈવ અખાડાઓએ કુંભના સમાપનની ઘોષણા કરી દીધી છે, શૈવના દસ અખાડાઓ, બે ઉદાસીન અખાડા અને શીખ સાધુઓના નિર્મલ અખાડાએ ત્રણ શાહી સ્નાન કરી લીધા છે, જો કે 14 એપ્રિલે થયેલા ત્રીજા શાહી સ્નાન પછી કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો નોંધાયો છે, જે હજુ પણ કાબૂમાં નથી આવી રહ્યો.
દર સવા મિનિટે એક કેસ
છેલ્લા 24 કલાકમાં આ આખા વિસ્તારમાંથી 1175 નવા કેસ મળી આવ્યા છે, જેને જો ધ્યાને લેવામાં આવે તો કહી શકાય કે દર સવા મિનિટે અહીં એક કોરોના કેસ મળી રહ્યો છે, સાથે જ અહીની આરોગ્ય સેવાઓનું માળખું પણ દબાણ અને તાણ હેઠળ છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો