ભરૂચ / AAP નેતા સામે વ્યાજખોરીની ફરિયાદ,10 ટકા વ્યાજે આપતો હતો રૂપિયા, તોય ભૂખ ન સંતોષાતા આવું કરતો

Usury complaint against Bharuch Aam Aadmi Party leader

ભરૂચ આમ આદમી પાર્ટીના નેતા મનહર પરમારે કોન્ટ્રાકટરને વ્યાજે રૂપિયા આપી બાદમાં રકમ વસુલી લીધા પછી પણ ઘર પચાવી પાડયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ