બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Usury complaint against Bharuch Aam Aadmi Party leader
Kishor
Last Updated: 03:39 PM, 3 February 2023
ભરૂચ સહિત રાજ્યભરમાં ચાલતી વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશને લઈને નિતનવી ફરિયાદો સામે આવી રહી છે આવી સ્થિતિ વચ્ચે ભરૂચમાં વધુ એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર મનહર પરમાર સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ભરુચ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
AAP નેતાએ કોન્ટ્રાક્ટરને 10 ટકા વ્યાજે આપ્યા હતા 10 લાખ રૂપિયા
આ અંગે પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર કોન્ટ્રાકટરે 10 ટકા જેવા તોતિંગ વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. બાદમાં રૂ.12.40 લાખ ચૂકવી દીધા હતા. છતાં પણ ધનલાલચુ વ્યાજખૌરે રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી.વ્યાજ બાકી હોવાનું કહી ધાકધમકી પણ આપી હતી. આથી આ મામલે કંટાળી ગયેલા કોન્ટ્રાકટરે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં આરોપીએ મકાન પણ પચાવી લીધુ હોવાનો ઉલ્લેખ કરાયો છે આથી ભરૂચમાં મનહર પટેલ સામે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
વ્યાજખોરો વિરુદ્ધ અવારનવાર ઉઠતી ફરિયાદ
ઉલ્લેખનિય છે કે ભરૂચમા વ્યાજખોરો જાણે લૂંટારું બન્યા હોય તેમ અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ગત તામ 27 ના રોજ વ્યાજખોરો 4 યુવક પર છરી વડે હુમલો કર્યો હતો તો તા. 26ના રોજ ભરૂચમાં જ વ્યાજખોરના આતંકથી મેહુલ શાહ નામના યુવાને આપઘાતનો પ્રાયસ કરી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime