બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / trending no sir number 1 after pm tweet about giving up social media

સોશિયલ મીડિયા / મોદીની વર્ચ્યૂઅલ સુસાઈડની વાત પર વિપક્ષે તેમને ઘેર્યા, તો ટ્વીટરમાં આવ્યું આ હેશટેગ ટ્રેન્ડમા

Dharmishtha

Last Updated: 09:07 AM, 3 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ ટ્વીટ કરી સોશિયલ મીડિયા છોડવાની વાત કરી હતી. જેને પગલે પબ્લિકે તેમને સોશિયલ મીડિયા ન છોડવા સૂચન કર્યુ છે. જેને પગલે મોદી ફરી ટ્રેન્ડમાં આવ્યા છે. નવું હેશહેગ 'NO SIR'ટ્રેન્ડમાં આવ્યું છે જેને પગલે વિપક્ષે તેમને ઘેરી લીધા છે.

  • સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત બાદ ટ્રેન્ડ થયું હેશટેગ `NO SIR'
  • રવિવારે સોશિયલ મીડિયા છોડવાની કરી જાહેરાત 
  • PMના લાખો સમર્થકો અને પ્રશંસકોએ કરી અપીલ 

સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત બાદ ટ્રેન્ડ થયું હેશટેગ `NO SIR'

PM મોદીની સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત બાદ હેશટેગ 'NO SIR' ટ્રેન્ડ થયું છે. રવિવારે સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે. PMના લાખો સમર્થકો અને પ્રશંસકોએ સોશિયલ મીડિયા ન છોડવા અપીલ કરી છે. PMના ટ્વીટ બાદ થોડી જ વારમાં 'NO SIR'ટ્રેન્ડ થયું છે. 

ચાહકોએ તેમને સોશિયલ મીડિયા ન છોડવાની કરી અપીલ

સોશિયલ મીડિયા પર તેમના ચાહકોએ તેમને સોશિયલ મીડિયા ન છોડવાની અપીલ  કરી છે. PMનાં ટ્વીટ બાદ થોડી જ વારમાં  'NO SIR ટ્રેન્ડ થયું છે. લોકો તેમને સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું તમે અમારાથી દૂર થઈ જશો? 2 કલાકમાં 1 લાખથી વધારે લોકોએ તેને લાઈક કર્યુ હતુ. 35 હજારથી વધારે લોકોએ રી ટ્વીટ કર્યુ હતુ. 70 હજારથી વધારે લોકોએ કમેન્ટ કરી હતી.

જેને પગલે વિપક્ષે તથા કનૈયા કુમારે તેમને સોશિયલ મીડિયા પર ઘેર્યા હતા

PMએ તેમના ઈરાદાનું કારણ જણાવ્યું નહોતું. જેને પગલે વિપક્ષે તથા કનૈયા કુમારે તેમને સોશિયલ મીડિયા પર ઘેર્યા હતા. તેમજ તેમના આ કૃત્યને પબલિસીટી સ્ટંટ ગણાવ્યું હતુ.

ક્યાં કેટલા ફોલોઅર્સ છે

ઉલ્લેખનીય છે કે, હાલ ફેસબુક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 44 મિલિયન ફૉલોઅર્સ છે. ઇન્ટાગ્રામની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ઇન્સ્ટામાં તેમના 35.2 મિલિયન ફૉલોઅર્સ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂટ્યૂબ પર 4.51 મિલિયન સબ્સક્રાબર્સ ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ