બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Dharmishtha
Last Updated: 09:07 AM, 3 March 2020
સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત બાદ ટ્રેન્ડ થયું હેશટેગ `NO SIR'
PM મોદીની સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત બાદ હેશટેગ 'NO SIR' ટ્રેન્ડ થયું છે. રવિવારે સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે. PMના લાખો સમર્થકો અને પ્રશંસકોએ સોશિયલ મીડિયા ન છોડવા અપીલ કરી છે. PMના ટ્વીટ બાદ થોડી જ વારમાં 'NO SIR'ટ્રેન્ડ થયું છે.
#NoSir
— Faizan Ahamed (@FaizanA52733959) March 2, 2020
Me after seeing @narendramodi Sirs tweet. pic.twitter.com/gd4mgUFi2a
ચાહકોએ તેમને સોશિયલ મીડિયા ન છોડવાની કરી અપીલ
સોશિયલ મીડિયા પર તેમના ચાહકોએ તેમને સોશિયલ મીડિયા ન છોડવાની અપીલ કરી છે. PMનાં ટ્વીટ બાદ થોડી જ વારમાં 'NO SIR ટ્રેન્ડ થયું છે. લોકો તેમને સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું તમે અમારાથી દૂર થઈ જશો? 2 કલાકમાં 1 લાખથી વધારે લોકોએ તેને લાઈક કર્યુ હતુ. 35 હજારથી વધારે લોકોએ રી ટ્વીટ કર્યુ હતુ. 70 હજારથી વધારે લોકોએ કમેન્ટ કરી હતી.
જેને પગલે વિપક્ષે તથા કનૈયા કુમારે તેમને સોશિયલ મીડિયા પર ઘેર્યા હતા
जीडीपी लगी गिरने तो टीआरपी स्टंट लगे बढ़ने!!#DhyaanBhatkaoYojna
— Kanhaiya Kumar (@kanhaiyakumar) March 2, 2020
PMએ તેમના ઈરાદાનું કારણ જણાવ્યું નહોતું. જેને પગલે વિપક્ષે તથા કનૈયા કુમારે તેમને સોશિયલ મીડિયા પર ઘેર્યા હતા. તેમજ તેમના આ કૃત્યને પબલિસીટી સ્ટંટ ગણાવ્યું હતુ.
Respected Modi ji,
— Randeep Singh Surjewala (@rssurjewala) March 2, 2020
Earnestly wish you would give this advise to the concerted army of trolls, who abuse-intimidate-badger-threaten others every second in you name!
Sincere Regards,
Citizens of India. https://t.co/hGtf64Fyf9
ક્યાં કેટલા ફોલોઅર્સ છે
ઉલ્લેખનીય છે કે, હાલ ફેસબુક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 44 મિલિયન ફૉલોઅર્સ છે. ઇન્ટાગ્રામની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ઇન્સ્ટામાં તેમના 35.2 મિલિયન ફૉલોઅર્સ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂટ્યૂબ પર 4.51 મિલિયન સબ્સક્રાબર્સ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ