બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / The intensity may turn into a severe cyclonic storm The meteorological department has issued an alert
Kishor
Last Updated: 05:19 PM, 22 October 2023
તોફાની ચક્રવાત તેજના હાઉ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે કહ્યું કે અરબી સમુદ્ર પર થયેલ દબાણ હવે ચક્રવાત તેજમાં પરિવર્તિત થયું છે. જેનું પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પણ દબાણ બની રહ્યું છે અને આગામી 24 કલાક એટલે કે 22 ઓક્ટોબરને સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. સાથે હવામાન વિભાગે એવું પણ એલર્ટ જારી કર્યું છે કે લગભગ 25 ઓક્ટોબરની સવારે ચક્રવાત યમન અને ઓમાનના દરિયાકાંઠાને પાર કરશે.
IMD અનુસાર આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલું આ બીજું ચક્રવાતી તોફાન
અગાઉ, IMD ચક્રવાતી તોફાન રવિવારે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ અને ઓમાન નજીકના યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધે તેવી આગાહી કરી હતી. IMD અનુસાર આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલું આ બીજું ચક્રવાતી તોફાન છે. જેનું નામ 'તેજ' રખાયું છે.
માર્ગથી ભટકી શકે છે ચક્રવાતી તોફાન
આગાહીને પગલે હવામાનશાસ્ત્રીઓના જણાવાયા અનુસાર ક્યારેક આગાહી અનુસાર આ તોફાન પોતાનો માર્ગથી ભટકી શકે છે, ચક્રવાત 'બિપરજોય'ની વાત કરવામાં આવે તો આ વાવાઝોડાના કિસ્સામાં આવું થયું હતું આ તોફાન જૂનમાં અરબી સમુદ્રમાં સર્જાયું હતુ. જે શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા બાદ ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી તરફ ફંટાયું હતું. IMDએ એવું પણ જણાવ્યું કે ચક્રવાત તેજ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં ઝડપથી આગળ વધવાની શકયતા છે જ્યારે ગુજરાત પશ્ચિમમાં આવતું હોવાથી હાલ કોઈ અસર થાય તેવી શકયતા નથી. વધુમાં ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહે તેવું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો