બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / Suicide of two gem artist brothers in Surat Jeweler commits suicide

મોત / સુરતમાં બે રત્ન કલાકાર ભાઈઓનો આપઘાત, અનાજની ગોળીઓ ખાઈ ગયા, સામે આવ્યું કારણ

Ajit Jadeja

Last Updated: 12:13 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોન પર મકાન લીધુ પરંતુ આર્થિક સ્થિતિ બગડતા લોનના હપ્તા ચુંકવી નહી સકતા બંને ભાઇઓએ આપઘાત કરી લીધો

સુરતમાં લોનના દેવામાં દબાયેલા બે સગા રત્નકલાકાર ભાઇઓએ આપઘાત કરતા ચકચાર મચી છે. બંને ભાઇઓ રત્નકલાકાર હતા. મકાનના હપ્તા ન ચૂકવી શકતા જીવન ટૂંકાવ્યું છે. બંને ભાઇઓને સારવાર માટે દવાખાને ખસેડાયા પરંતુ બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓ પહોચ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

2 સગાભાઇના આપઘાતથી પરિવાર તુટી પડ્યો

રાજ્યમાં રત્નકલાકારોની આર્થિક સ્થિતી કઇ હદે કથડી છે તેના વાર તહેવારે બનાવો સામે આવતા રહે છે.ત્યારે સુરતમાં ફરી 2 રત્નકલાકાર ભાઇઓની આત્મહત્યાએ સુરતમાં ચકચાર મચાવી છે. સુરતના અમરોલીમાં લોન ન ચૂકવી શકતાં પરીક્ષીત ચંદુભાઇ સુતરિયા અને હિરેન સુતરિયા બંને સગા ભાઇઓએ આત્મહત્યા કરી લીધી છે. રત્નકલાકાર ભાઇઓએ અનાજમાં જંતુઓને દૂર રાખતી ગોળીઓ ગળી આત્મહત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક સગાભાઇઓએ મકાન માટે લોન લીધી હતી. જો કે છેલ્લા અનેક સમયથી લોનના હપ્તા ન ચૂકવી શકતાં બન્ને ભાઇઓએ આત્મહત્યા કરવી પડી છે. સમગ્ર મામલે પોલીસે આત્મહત્યાની કલમ અંતર્ગત કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: શેકાઈ જવાશે ! ગુજરાતમાં હીટવેવની આગાહી, આટલા ઠેકાણે પડશે ભયંકર ગરમી

આર્થીક સ્થિતી કફોડી બનતા પગલું ભર્યું

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા બે સગા ભાઇઓએ આત્મહત્યા કરી લીધી છે અનાજમાં નાખવાની ટીકડીઓ ગળી બંને ભાઈઓએ આત્મહત્યા કરી લીધી છે. થોડા સમય પહેલા બંને ભાઈઓએ હોમ લોન લીધી હતી. હોમ લોનના હપ્તા સમયસર ભરી શક્યા ન હતા અને આર્થિક સંકટનો સામલો કરી રહ્યા હતા. બંને પરણિત ભાઇઓ લોનના દેવામાં ડુબેલા રહેતા સતત ચિંતિત રહેતા હતા. ગઇકાલે તેઓએ તેમના ઘરે જ પાર્ટીપ્લોટની પાસે દવા પી આપઘાત કરી લીધો હતો. તેઓ તેમના માતા અને પરિવાર સાથે રહેતા હતા. બંને ભાઇઓના આપઘાતથી પરિવાર નોધારો બન્યો છે. બંને ભાઇઓ હિરાની અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ