બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / story stampede at mata vaishno devi bhawan on ocassion of new year 2022
Dharmishtha
Last Updated: 07:36 AM, 1 January 2022
સોશિયલ મીડિયા પર ભાગદોડના કેટલાક વીડિયો જારી થયા
નવા વર્ષના પ્રસંગ પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 12 લોકોના મોત થયાના સમાચાર આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાની પોલીસે જણાવ્યું છે કે હાલ રાહત તથા બચાવ કાર્ય જારી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. સોશિયલ મીડિયા પર ભાગદોડના કેટલાક વીડિયો જારી થયા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા વર્ષના પ્રસંગ પર ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે પહોંચ્યા હતા . આ દરમિયાન ભાગદોડ મચી હતી. જેના કારણે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ પાછા ફરી રહ્યા હતા.
#UPDATE | Katra: 6 dead in the stampede at Mata Vaishno Devi Bhawan, exact number not there yet. Their post mortem will be done. Injured being taken to Naraina hospital, total number of injured not confirmed either: Dr Gopal Dutt, Block Medical Officer, Community Health Centre https://t.co/LaOpUdyuCG pic.twitter.com/xtKVnrYGHY
— ANI (@ANI) January 1, 2022
માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 12 લોકોના મોત
બ્લોક મેડિકલ ઓફિસર ડો. ગોપાલ દત્તે જણાવ્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભોગદોડના કારણે 12 લોકોના મોત થયા છે. અત્યાર સુધી પાક્કો આંકડો સામે આવ્યો નથી. મરનારાને પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને નારાયણા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 26 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે. ઘટનાનું કારણ હજું સુધી જાણી શકાયું નથી. નવા વર્ષની પહેલી સવારે મોટી સંખ્યામાં ભારે ભીડ ઉમટી હોવાનું કારણે આ બન્યું હોવાનું મનાઈ રહ્યું છે.
હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે
ઘાયલ લોકોમાંથી અનેકની સ્થિતિ બહું ગંભીર છે. હાલમાં 26 ઘાયલોને માતા વૈષ્ણો દેવી નારાયણા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે. રિયાસી પોલીસ કન્ટ્રોલ રુમે જણાવ્યું કે બચાવ તથા રાહત કાર્ય જારી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. સ્થળ પર વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના પ્રતિનિધિ અને અનેક વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી પહોંચ્યા છે. ભાગદોડનું કારણ જાણી શકાયું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime