બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Bijal Vyas
Last Updated: 10:13 AM, 4 June 2023
Benefits of eating food early in the night: મોટાભાગના ઘરોમાં જમવા માટેનો સમય નક્કી જ હોય છે. સવારે અને રાત્રે બધા પરિવારના સભ્યો સાથે બેસીને જમતા હોય નહીં તો જે રીતે નોકરી-ધંધા પર જવાનું અને આવવનું હોય તે પ્રમાણે પોતાના અનુકુળ સમયે જમતા હોય છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો, રાત્રીનું ભોજન વહેલા કરી લેવુ જોઇએ. રાત્રે મોડા જમવાના અનેક ગેરફાયદા છે. વ્યક્તિ મોડા જમે એટલે તેની ભૂખ પણ ઓછી થઇ જાય છે, અને એટલા મોડા ખોરાક પચવામાં પણ મુશ્કેલી પડે છે. લાબા ગાળે અનેક બીમારીઓ થવાની શક્યતા રહે છે. જ્યારે રાત્રે વહેલા જમવાના અનેક લાભ છે. જે તમારી લાઇફસ્ટાઇલને હેલ્ધી અને હેપી બનાવે છે. તો આવો જાણીએ રાત્રે વહેલા જમવાથી થતા લાભ વિશે...
1. વહેલા ડિનર કરવાથી તમારા પાચન વધારે સારુ થાય છે, એસિડિટી અને કબજીયાતની સમસ્યા ઓછી હોય છે. તેથી રાત્રે ભોજન ઝડપથી કરી લેવુ જોઇએ.
2. જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો તમારે રાત્રે મોડામાં મોડા 7 વાગ્યા પહેલા ભોજન કરી લેવુ જોઇએ. તેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે. તે સાથે જ રાત્રે ભોજન કર્યા બાદ 15થી 30 મિનિટ સુધી વોક કરવુ જોઇએ.
3. રાત્રે ભોજન વહેલા કરવાથી ડાયાબિટીસનો ભય પણ ઘણી હદે ઓછો થઇ જાય છે. તે સાથે જ ઝડપથી ભોજન કરવાના કારણે હૃદય સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે.
4. જો વહેલા ડિનર કરી લીધુ હોય તો ખોરાકને પચવામાં પણ મદદ મળે છે, સાથે સાથે ઊંઘ પણ સારી આવે છે. સવારે તમને ફ્રેશ અનુભવ થાય છે.
5. રાતના સમયે હળવુ અને વહેલા ખાવાથી બ્લડશુગર લેવલમાં રહે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime