બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 08:50 AM, 28 October 2023
આજે 28 ઓક્ટોબર શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની છાયા હેઠળ ખીરને થોડી વાર મુકીને તેને ગ્રહણ કરવામાં આવે છે. શરદ પૂનમની ચાંદનીમાં મુકેલી ખીર ખાવાથી વ્યક્તિને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે. તેના બીજા પણ ઘણા ફાયદા હોય છે. પરંતુ આજે શરદ પૂનમની રાત્રે ચંદ્ર ગ્રહણ લાગશે અને તેનું સૂતક બપોરથી પ્રારંભ થશે. પછી તમે શરદ પૂનમની ખીર કેવી રીતે ખાઈ શકશો? જાણો ચંદ્ર ગ્રહણના કારણે પૂનમની ખીર ક્યારે ખાઈ શકાય?
શરદ પૂનમ પર ચંદ્ર ગ્રહણ અને સૂતક કાળ
ચંદ્ર ગ્રહણ સમયઃ રાત્રે 1.06 વાગ્યાથી 2.22 વાગ્યા સુધી.
ચંદ્ર ગ્રહણનો સૂતક કાળઃ આજે બપોરે 2.52 વાગ્યાથી.
કયા સમયે મુકશો શરદ પૂનમની ખીર?
ચંદ્ર ગ્રહણના પૂર્ણ થયા બાદ શરદ પૂનમની ખીરને ચંદ્રની રોશનીમાં રાખી શકાશે. જ્યોતિષમાં તિથિની ગણતરી સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી હોય છે. એવામાં શરદ પૂર્ણિમા આજે સૂર્યાદયથી લઈને સૂર્યોદય સુધી રહેશે. ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ ચોખા, દૂધ અને ખાંડથી ખીર બનાવો. પછી તેને ખુલા આકાશની નીચે ચંદ્રની રોશનીમાં મુકો. પછી તેને થોડા સમય બાદ ખાઈ લો.
શરદ પૂનમની ખીર ખાવાના ફાયદા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime