બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Arohi
Last Updated: 08:19 AM, 6 March 2024
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ યુવા ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટને પ્રાથમિકતા આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે આ વખતની રણજી ટ્રોફીની સેમીફાઈનલ ખૂબ જ રસપ્રદ રહી. મુંબઈએ બેટિંગના દમ પર ફાઈનલમાં એન્ટ્રી લીધી. જ્યારે વિદર્ભ અને મધ્ય પ્રદેશની વચ્ચે કાંટાની ટક્કર ચાલુ છે.
તેમણે બીસીસીઆઈના વખાણ પણ કર્યા, જે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન આપી રહ્યું છે. સચિને આ વાત પણ જણાવી કે તેમને જ્યારે પણ તક મળશે તે મુંબઈ માટે રમશે. પરંતુ આજકાલના ક્રિકેટર આમ કરવાથી ખચકાય છે. તેમનું માનવું છે કે તેનાથી યુવા ખેલાડીઓને ફાયદો થાય છે.
The Ranji Trophy semi-finals have been riveting! @MumbaiCricAssoc’s march into the finals was aided by a brilliant batting recovery, while the other semi-final hangs in the balance going into the last day - Madhya Pradesh need 90+ runs to win, Vidarbha need 4 wickets.…
— Sachin Tendulkar (@sachin_rt) March 5, 2024
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે રણજી ટ્રોફીને લઈને કરેલા એક્સ પોસ્ટમાં લખ્યું, "રણજી ટ્રોફી સેમીફાઈનલ રસપ્રદ રહી. મુંબઈનું તેના ફાઈનલમાં પહોંચવું શાનદાર બેટિંગના કારણે થયું. જ્યારે બીજી સેમીફાઈનલ અંતિમ દિવસ સુધી રસાકસી વાળી હતી. મધ્ય પ્રદેશને જીત માટે 90થી વધારે રન જોઈતા હતા જ્યારે વિદર્ભને 4 વિકેટ જોઈતા હતા. પોતાના આખા કરિયર વખતે જ્યારે પણ મને તક મળી હું મુંબઈ માટે રમવાને લઈને ઝુનૂની રહ્યો. મોટા થયા તો અમારા ડ્રેસિંગ રૂમમાં લગભગ 7-8 ભારતીય ખેલાડી હતા અને તેમની સાથે રમવું મજેદાર હતું."
વધુ વાંચો: 542 વિકેટ ઝડપનાર ભારતીય બોલરે કર્યું સંન્યાસનું એલાન, વિદેશમાં રમવાનો છે પ્લાન
તેમણે લખ્યું, "જ્યારે ભારતના ખેલાડી પોતાની ડોમેસ્ટીક ટીમો મટે રમે છે. તો તેમનાથી યુવાઓ માટે રમવાની ક્વોલિટી વધે છે અને ક્યારેક ક્યારેક નવી પ્રતિભાની ઓળખ થાય છે. આ રાષ્ટ્રીય ખેલાડીને પણ ક્યારેક ક્યારેક પાયાની વાતોને ફરીથી શોધવાની તક પણ આપે છે. ઘરેલુ ટૂર્નામેન્ટમાં ટોચના ખેલાડીઓના ભાગ લેવાથી સમયની સાથે પ્રશંસક પણ પોતાની ઘરેલુ ટીમોને અને વધુ ફોલો કરવી અને સમર્થન કરવાનું શરૂ કરશે. એ અદ્ભૂત છે કે બીસીસીઆઈ ડોમેસ્ટીક ક્રિકેટને સમાન પ્રાથમિકતા આપી રહ્યું છે."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime