બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Vishal Khamar
Last Updated: 05:17 PM, 5 April 2023
કમોસમી વરસાદનાં કારણે નુકસાન બાબતે પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કે રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે થયેલ નુકશાન બાબતે સર્વે થઈ રહ્યો છે. તેમજ 34 તાલુકાઓમાં 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે 565 ટીમ દ્વારા સર્વેની કામગીરી થઈ રહી છે. રાજ્યના 64 તાલુકાના 27 ગામોથી વધુમાં 1.99 હજાર હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે 33 ટકા કે તેનાથી વધુ નુકશાન થયું હોય તેને સહાય મળે છે. તેમજ સહાયની યોજના સરકાર નક્કી કરશે. હજુ પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત થઈ છે. તેમજ પ્રથમ રાઉન્ડમાં નુકશાન સામે આવ્યું છે. જેમાં કૃષિ વિભાગ સરકાર સાથે રહી સહાય આપવા વિચારણા કરી રહી છે. આગામી સમયમાં સરકાર પેકેજ બાબતે સહાય જાહેરાત કરશે. નુકશાનીને ધ્યાને રાખી સહાય જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime