બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / raviwar ke upay donate wheat masoor daal jaggery and copper to get success in life according to vedic jyotish

Raviwar upay / રવિવારના ખાસ ઉપાય: કિસ્મત સાથ ન આપતી હોય તો આજે દાન કરો આ વસ્તુઓ, દરેક ક્ષેત્રમાં થવા લાગશે તરક્કી

Manisha Jogi

Last Updated: 10:52 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરવું જઈએ. અર્ધ્ય અર્પણ કરવાની સાથે રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સફળતા મળી શકે છે. જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • રવિવારનો દિવસ સૂર્યદેવતાને સમર્પિત
  • સૂર્યને નવગ્રહના રાજા માનવામાં આવે છે
  • આ કેટલાક ઉપાય કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે

રવિવારનો દિવસ સૂર્યદેવતાને સમર્પિત છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવમાં સફળતા, પ્રગતિ, સમ્માન અને સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે સૂર્યદેવતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને નવગ્રહના રાજા માનવામાં આવે છે. તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરવું જઈએ. અર્ધ્ય અર્પણ કરવાની સાથે રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સફળતા મળી શકે છે. જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

આ વસ્તુઓનું દાન કરો
નોકરીમાં પ્રગતિ મેળવવાના ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે તાંબુ, ગોળ, મસૂરની દાળ અથવા ઘઉંનું દાન કરવાથી નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. 

નાણાંકીય લાભના ઉપાય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે માછલીઓને લોટની ગોળી ખવડાવવાથી નાણાંનું આગમન થાય છે.  આ પ્રકારે કરવાથી આવકના નવા સ્ત્રોતનું નિર્માણ થાય છે અને દેવામાંથી છુટકારો મળે છે. 

સૂર્ય દેવ અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને ભૂખ્યાને ભોજન કરાવવાથી સૂર્ય દેવ અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. 

નાણાંકીય વૃદ્ધિના ઉપાય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે કાળી કીડીઓને લોટમાં ખાંડ મિશ્ર કરીને ખવડાવવાથી નાણાંકીય વૃદ્ધિ થાય છે. કાળી કીડીઓનો ભાગ્ય સાથે સંબંધ હોય છે, જેથી આ પ્રકારે કરવાથી ભાગ્ય ઉઘડી જાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ