બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Kinjari
Last Updated: 12:20 PM, 23 September 2021
કોહલીને લઇને ખુલાસો
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટો ખુલાસો થયો છે. તેણે હાલમાં જ ટી 20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. આવું તે શા માટે કરી રહ્યો છે તેના પરથી પરદો ઉઠી ગયો છે. કોહલીના ખરાબ પફોર્મન્સના કારણે લોકોની ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે.
કોણે કપ્તાની છોડવા કહ્યું
એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને કપ્તાની છોડવા માટે કહ્યું. રવિ શાસ્ત્રીએ વિરાટને કપ્તાની છોડી બેટિંગ પર ધ્યાન આપવા માટે કહ્યું હતું. આ સલાહ એટલા માટે આપવામાં આવી હતી કે વિરાટ દુનિયાનો ટોપ બેટ્સમેન બન્યો રહે.
2023 પહેલા કપ્તાની છોડવાની હતી ચર્ચા
BCCIના એક અધિકારીએ કહ્યું, કોહલીની કપ્તાની વિશે વાત ત્યારે શરૂ થઇ જ્યારે ભારતે પોતાના નિયમિત કેપ્ટન વગર ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી. આ સંકેત આપે છે કે કોહલીને 2023 પહેલા કોઇ પણ સમયે વન ડે કપ્તાની છોડવી પડી શકે છે.
શાસ્ત્રીએ કોહલી સાથે કરી વાત
રવિ શાસ્ત્રીએ કોહલી સાથે લગભગ 6 મહિના પહેલા વાત કરી હતી પરંતુ તેણે કોચની વાત નહોતી માની. તે હજી પણ વન ડે મેચમાં નેતૃત્વ કરવા માગે છે એટલે જ તેણે ટી20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે.
કોહલી કેપ્ટન તરીકે આઉટ
ક્રિકેટમાં કોઈ હલચલ થાય તો ભારતમાં છાની ન રહે કારણ કે ક્રિકેટ સાથે દરેક ભારતીયોનો અતૂટ નાતો છે. ક્રિકેટના કોઈપણ સમાચાર હોય તો ભારતમાં તેના દિવાનાઓની કમી નથી. વાત એમ છે કે વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દેવાની જાહેરાત કરી છે. આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ વિરાટ છોડી દેશે. આપણા દેશમાં ક્રિકેટને એક ધર્મની જેમ માનવામાં આવે છે અને ક્રિકેટરને ભગવાન માનવામાં આવે છે. ત્યારે ક્રિકેટના કોઈપણ સમાચાર હોય તો ભારતમાં તેના દિવાનાઓની કમી નથી ખબર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એ એલાન કર્યું છે કે તેઓ આવતાં મહિને થનારા T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલીએ આ અંગે ખાસ એક ચિઠ્ઠી લખીને આખી દુનિયાને જણાવ્યું છે કે વર્કલોડ વધુ હોવાને કારણે તે હવે T-20 ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ નહીં કરે અને પોતાની બેટિંગ પર વધુ ધ્યાન આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime